# gu/Gujarati-NT.xml.gz
# mr/Marathi.xml.gz


(src)="b.MAT.1.1.1"> આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે . તે દાઉદના પરિવારમાંથી આવ્યો . અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો .
(trg)="b.MAT.1.1.1"> येशु ख्रिस्ताचा कुलवृत्तांत येणेप्रमाणे : तो दाविदाच्या कुळात जन्मला . दावीद अब्राहामाच्या कुळातील होता .

(src)="b.MAT.1.2.1"> ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો . ઈસહાક યાકૂબનો પિતા હતો . યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો .
(trg)="b.MAT.1.2.1"> अब्राहाम इसहाकचा पिता होता . इसहाक याकोबाचा पिता होता . याकोब याहूदा व त्याच्या भावांचा पिता होता .

(src)="b.MAT.1.3.1"> યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો . ( તેઓની મા તામાર હતી . ) પેરેસ હેસ્રોનનો પિતા હતો . હેસ્રોન આરામનો પિતા હતો .
(trg)="b.MAT.1.3.1"> यहूदा पेरेस व जेरहाचा पिता होता . ( त्यांची आई तामार होती . ) पेरेस हेस्रोनाचा पिता होता . हेस्रोन रामाचा पिता होता .

(src)="b.MAT.1.4.1"> આરામ અમિનાદાબનો પિતા હતો . અમિનાદાબ નાહશોનનો પિતા હતો . નાહશોન સલ્મોનનો પિતા હતો .
(trg)="b.MAT.1.4.1"> रामा अम्मीनादाबाचा पिता होता . अम्मीनादाब नहशोनाचा पिता होता . नहशोन सल्मोनाचा पिता होता .

(src)="b.MAT.1.5.1"> સલ્મોન બોઆઝનો પિતા હતો . ( બોઆઝની માતા રાહાબ હતી . ) બોઆઝ ઓબેદનો પિતા હતો . ( ઓબેદની માતા રૂથ હતી . ) ઓબેદ યશાઈનો પિતા હતો .
(trg)="b.MAT.1.5.1"> सल्मोन बवाजाचा पिता होता . ( बवाजाची आई राहाब होती . ) बवाज ओबेदचा पिता होता . ( ओबेदची आई रूथ होती ) ओबेद इशायचा पिता होता .

(src)="b.MAT.1.6.1"> યશાઈ દાઉદ રાજાનો પિતા હતો . દાઉદ સુલેમાનનો પિતા હતો . ( સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી . )
(trg)="b.MAT.1.6.1"> इशाय दावीद राजाचा पिता होता . दावीद शलमोनाचा पिता होता . ( शलमोनाची आई पूर्वी उरीयाची पत्नी होती . )

(src)="b.MAT.1.7.1"> સુલેમાન રહાબામનો પિતા હતો . રહાબામ અબિયાનો પિતા હતો . અબિયા આસાનો પિતા હતો .
(trg)="b.MAT.1.7.1"> शलमोन रहबामचा पिता होता . रहबाम अबीयाचा पिता होता . अबीया आसाचा पिता होता .

(src)="b.MAT.1.8.1"> આસા યહોશાફાટનો પિતા હતો . યહોશાફાટ યોરામનો પિતા હતો . યોરામ ઉઝિયાનો પિતા હતો .
(trg)="b.MAT.1.8.1"> आसा यहोशाफाटाचा पिता होता . यहोशाफाट योरामाचा पिता होता . योराम उज्जीयाचा पिता होता .

(src)="b.MAT.1.9.1"> ઉઝિયા યોથામનો પિતા હતો . યોથામ આહાઝનો પિતા હતો . આહાઝ હિઝકિયાનો પિતા હતો .
(trg)="b.MAT.1.9.1"> उज्जीया योथामचा पिता होता . योथाम आहाजचा पिता होता . आहाज हिज्कीयाचा पिता होता .

(src)="b.MAT.1.10.1"> હિઝકિયા મનાશ્શાનો પિતા હતો . મનાશ્શા આમોનનો પિતા હતો . આમોન યોશિયાનો પિતા હતો .
(trg)="b.MAT.1.10.1"> हिज्कीया मनश्शेचा पिता होता . मनश्शे आमोनचा पिता होता . आमोन योशीयाचा पिता होता .

(src)="b.MAT.1.11.1"> યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો . ( યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો . )
(trg)="b.MAT.1.11.1"> योशीया यखन्या व त्याचे भाऊ यांचा पिता होता . ( जेव्हा यहूदी लोकांना गुलाम म्हणून बाबेलास नेण्यात आले तेव्हा हे झाले . )

(src)="b.MAT.1.12.1"> બાબિલમાં તેઓને લઈ ગયા પછી : યખોન્યા શલથિયેલનો પિતા હતો . શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો .
(trg)="b.MAT.1.12.1"> त्यांना बाबेलला नेण्यात आल्यानंतरचा कुलवृत्तांत येणेप्रमाणे : यखन्या शल्तीएलचा पिता होता . शल्तीएल जरूब्बाबेलचा पिता होता .

(src)="b.MAT.1.13.1"> ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો . અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો . એલ્યાકીમ અઝોરનો પિતા હતો .
(trg)="b.MAT.1.13.1"> जरूब्बाबेल अबीहूदचा पिता होता . अबीहूद एल्याकीमचा पिता होता . एल्याकीम अज्जुराचा पिता होता .

(src)="b.MAT.1.14.1"> અઝોર સાદોકનો પિતા હતો . સાદોક આખીમનો પિતા હતો . આખીમ અલિહૂદનો પિતા હતો .
(trg)="b.MAT.1.14.1"> अज्जुर सादोकचा पिता होता . सादोक याखीमचा पिता होता . याखीम एलीहूदचा पिता होता .

(src)="b.MAT.1.15.1"> અલિહૂદ એલ્યાઝરનો પિતા હતો . એલ્યાઝર મથ્થાનનો પિતા હતો . મથ્થાન યાકૂબનો પિતા હતો .
(trg)="b.MAT.1.15.1"> एलीहूद एलाजारचा पिता होता . एलाजारचा मत्तानचा पिता होता . मत्तान याकोबाचा पिता होता .

(src)="b.MAT.1.16.1"> યાકૂબ યૂસફનો પિતા હતો . યૂસફ મરિયમનો પતિ હતો . અને મરિયમ ઈસુની મા હતી . ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાવા લાગ્યો .
(trg)="b.MAT.1.16.1"> याकोब योसेफाचा पिता होता . योसेफ मरीयेचा पती होता . मरीया येशूची आई होती . येशूला ‘ ख्रिस्त ’ म्हटले आहे .

(src)="b.MAT.1.17.1"> આમ ઈબ્રાહિમથી દાઉદ સુધીની ચૌદ પેઢી થઈ દાઉદથી યહૂદી લોકોને બાબિલમાં લઈ ગયા ત્યાં સુધીની પણ યૌદ પેઢી થઈ અને એ લોકોને બાબિલમાં લઈ ગયા તે સમયથી ખ્રિસ્તના જન્મ સુધીની યૌદ પેઢી થઈ .
(trg)="b.MAT.1.17.1"> याप्रमाणे अब्राहामापासून दाविदापर्यत चौदा पिढ्या झाल्या आणि दाविदापासून बाबेलच्या बंदीवासापर्यंत चौदा पिढ्या झाल्या . बाबेलच्या बंदिवासापासून ख्रिस्ताच्या जन्मापर्यत चौदा पिढ्या झाल्या . ( लूका2.1-7 )

(src)="b.MAT.1.18.1"> ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી . ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે . તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી . લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે .
(trg)="b.MAT.1.18.1"> येशू ख्रिस्ताच्या आईचे नाव मरीया होते आणि येशू ख्रिस्ताचा जन्म अशाप्रकारे झाला . मरीयेचे योसेफशी लग्न ठरले होते . परंतु त्या अगोदरच ती पवित्र आत्म्याच्या सामर्थ्याने गर्भवती आहे असे दिसून आले .

(src)="b.MAT.1.19.1"> મરિયમનો પતિ યૂસફ , ખૂબજ ભલો માણસ હતો , તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ .
(trg)="b.MAT.1.19.1"> तिचा भावी पती योसेफ चांगला मनुष्य होता . तिची लोकांमध्ये बदनामी होऊ नये म्हणून त्याने गुपचूप तिला सूटपत्र देण्याचा विचार केला .

(src)="b.MAT.1.20.1"> જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો . દૂતે કહયું કે , “ યૂસફ દાઉદના દીકરા તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે .
(trg)="b.MAT.1.20.1"> पण असे विचार त्याच्या मनात घोळत असतानाच देवाच्या दूताने स्वप्नात त्याला दर्शन दिले आणि सांगितले , “ दाविदाच्या वंशातील योसेफा , मरीयेशी लग्न करण्यास अनमान करू नकोस कारण तिला होणारे मूल पवित्र आत्म्यापासून होणार आहे .

(src)="b.MAT.1.21.1"> તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે . તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે . ”
(trg)="b.MAT.1.21.1"> त्याचे नाव तू येशू4 ठेव . कारण तो त्याच्या लोकांची पापापासून सुटका करील . ”

(src)="b.MAT.1.22.1"> આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય .
(trg)="b.MAT.1.22.1"> हे सर्व यासाठी घडले की , प्रभुने संदेष्ट्यांच्या द्वारे जे सांगितले होते , त्याची पूर्तता व्हावी .

(src)="b.MAT.1.23.1"> જુઓ , કુંવારી ગર્ભવતી થશે , તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે . ” ( ઈમ્માનુએલ એટલે “ દેવ આપણી સાથે છે . ” )
(trg)="b.MAT.1.23.1"> “ कुमारी गर्भवती होईल , ती एका मुलाला जन्म देईल आणि ते त्याला ‘ इम्मानुएल ’ म्हणजे ‘ आमच्याबरोबर देव आहे ’ असे म्हणतील . ”

(src)="b.MAT.1.24.1"> જયારે યૂસફ જાગ્યો , ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો .
(trg)="b.MAT.1.24.1"> जेव्हा योसेफ जागा झाला तेव्हा देवदूताने जशी त्याला आज्ञा केली होती तसेच त्याने केले , त्याने मरीयेशी लग्र केले .
(trg)="b.MAT.1.24.2"> 25पण तिने मुलाला जन्म देईपर्यत त्याने तिला जाणले नाही . आणि योसेफने त्याचे नाव येशू ठेवले .

(src)="b.MAT.2.1.1"> ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો . હેરોદ રાજાના સમયમાં તેનો જન્મ થયો હતો . ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા .
(trg)="b.MAT.2.1.1"> यहूदीयातील बेथलहेम गावात येशूचा जन्म झाला . त्यावेळी हेरोद राजा राज्य करीत होता . येशूच्या जन्मानंतर पूर्वेकडून काही ज्ञानी लोक यरूशलेमाला आले .

(src)="b.MAT.2.2.1"> જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે , “ નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે ? અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે . અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ . ”
(trg)="b.MAT.2.2.1"> आणि त्यांनी विचारले , “ यहूद्यांचा नुकताच जन्मलेला राजा कोठे आहे ? कारण त्याचा जन्म सूचित करणारा तारा आम्ही पूर्व दिशेस पाहिला म्हाणून त्याला नमन करण्यास आलो आहोत . ”

(src)="b.MAT.2.3.1"> યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું . આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા .
(trg)="b.MAT.2.3.1"> हे ऐकून हेरोद राजा तसेच यरुशलेम नगराचे रहिवासी घाबरुन गेले .

(src)="b.MAT.2.4.1"> હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી , તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ .
(trg)="b.MAT.2.4.1"> मग त्याने यहूदी लोकांचे सर्व मुख्य याजक व नियमशास्त्राचे शिक्षक यांना बोलाविले आणि विचारले की , “ ख्रिस्ताचा जन्म कोठे होणार होता ? ”

(src)="b.MAT.2.5.1"> તેઓએ ઉત્તર આપ્યો કે . “ ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થવો જોઈએ . પ્રબોધકે ધર્મશાસ્ત્રોમાં આ વિષે લખ્યું છે .
(trg)="b.MAT.2.5.1"> त्यांनी उत्तर दिले , “ यहूदीयातील बेथलेहेम गावात . कारण देवाच्या संदेष्टयांनी त्याविषयी असे लिहिले आहे की :

(src)="b.MAT.2.6.1"> ‘ ઓ યદૂદિયા દેશના બેથલેહેમ , યહૂદિયાના નગરોથી કોઈપણ રીતે તું ઉત્તરતી કક્ષાનું નથી . તારામાંથી એક રાજા પેદા થશે તે રાજા મારી ઈસ્રાએલની પ્રજાને દોરવણી આપશે . ” મીખાહ 5 : 2
(trg)="b.MAT.2.6.1"> “ हे बेथलहेमा , यहूद्यांच्या भूमिप्रदेशा , तू यहूद्यांच्या राज्यकर्त्यामध्ये कनिष्ठ आहेस असे मुळीच नाही कारण माझ्या इस्राएल लोकांचा सांभाळ करील , असा राज्यकर्ता तुझ्यातून येईल . ” ‘ मीखा 5 : 2

(src)="b.MAT.2.7.1"> પછી હેરોદે પૂર્વમાંથી જ્ઞાની માણસોની એક ગુપ્ત સભા બોલાવી . હેરોદ જ્ઞાની માણસો પાસેથી તારો દેખાવાનો ચૉક્કસ સમય જાણી લીધો .
(trg)="b.MAT.2.7.1"> मग हेरोदाने पूर्वेकडील ज्ञानी लोकांची गुप्तपणे भेट घेतली आणि तारा दिसल्याची नक्की वेळ माहीत करून घेतली .

(src)="b.MAT.2.8.1"> પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા . તેણે જ્ઞાની માણસોને કહયુ કે , “ જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો . જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો . જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું . ”
(trg)="b.MAT.2.8.1"> नंतर त्याने त्यांना बेथलहेमला पाठविले . हेरोद त्यांना म्हणाला , “ तुम्ही जाऊन त्या बालकाचा नीट शोध करा . आणि तुम्हांला ते सापडल्यावर मला सांगायला या . म्हणजे मी सुद्धा जाऊन त्याला नमन करू शकेन . ”

(src)="b.MAT.2.9.1"> જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા . તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો . તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા . તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું , તે જગ્યાએ તારો થંભ્યો .
(trg)="b.MAT.2.9.1"> ज्ञानी लोकांनी राजाचे म्हणणे ऐकले व ते निघाले , त्यांनी जो तारा पूर्वेला होता तोच त्यांना परत दिसला . ज्ञानी लोक त्या ताऱ्याच्या मागे गेले . जेथे बाळ होते ते ठिकाण येईपर्यंत तारा त्यांच्यासमोर जात होता . मग त्या ठिकाणावर तो थांबला .

(src)="b.MAT.2.10.1"> જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા . તેઓના આનંદનો પાર ના રહ્યો .
(trg)="b.MAT.2.10.1"> ज्ञानी लोकांना ते पाहून फार आनंद झाला .

(src)="b.MAT.2.11.1"> જ્ઞાની માણસો જ્યાં બાળક હતું , તે ઘરે આવી પહોચ્યાં . તેઓએ બાળક અને તેની મા મરિયમને જોઈ . તેઓએ નમન કર્યુ . અને તે બાળકનું ભજન કર્યુ . તે માણસોએ ખજાનાની પટીઓ ઉઘાડી અને બાળકને ભેટ આપવા માટે જે સોનું , લોબાન અને બોળ હતાં તે તેને અર્પણ કર્યો .
(trg)="b.MAT.2.11.1"> ज्ञानी लोक बाळ होते त्या गोठ्यात आले . त्यांनी बाळ व त्याची आई मरीया हिला पाहिले . त्यांनी लवून त्या बालकाला नमन केले . नंतर त्यांनी बाळासाठी आणालेल्या भेटवस्तु काढल्या . त्यांनी बाळाला सोने , ऊद व गंधरस ह्या बहुमोल वस्तु दिल्या .

(src)="b.MAT.2.12.1"> પણ દેવે તેમને હેરોદ પાસે પાછા નહિ જવા સ્વપ્નમાં ચેતવણી આપી . આમ , જ્ઞાની માણસો તેમના પોતાના દેશમાં બીજા રસ્તે પાછા ગયા .
(trg)="b.MAT.2.12.1"> पण देवाने स्वप्नाद्वारे त्या ज्ञानी लोकांना सावध केले आणि हेरोदाकडे परत जाऊ नका असे सांगिले . तेव्हा ते ज्ञानी लोक वेगव्व्या मार्गाने आपल्या देशास परतले .

(src)="b.MAT.2.13.1"> જ્ઞાની માણસોના ગયા પછી , યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો . દૂતે કહ્યું કે , “ ઊભો થા ! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા . હેરોદ બાળકની તપાસ શરૂ કરશે . તે તેને મારી નાખવા માગે છે . હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી , ત્યાં સુધી મિસરમાં જ રહેજે . ”
(trg)="b.MAT.2.13.1"> ज्ञानी लोक गेल्यानंतर , प्रभूचा दूत स्वप्नात येऊन योसेफाला म्हणाला , “ ऊठ ! बालकाला आणि त्याच्या आईला घेऊन निसटून इजिप्त देशास जा . कारण बाळाचा घात करण्यासाठी हेरोद त्याचा शोध घेणार आहे , तेव्हा मी तुला धोका टळल्याची सूचना देईपर्यंत इजिप्तमध्येच राहा . ”

(src)="b.MAT.2.14.1"> તેથી યૂસફ ઊઠયો અને બાળક અને તેની માને પોતાની સાથે લઈને મિસર જવા ચાલી નીકળ્યો . તેઓ રાત્રીના સમયે ચાલી નીકળ્યા .
(trg)="b.MAT.2.14.1"> तेव्हा तो उठाला व रात्रीच बाळाला व त्याच्या आईला घेऊन इजिप्त देशास गेला .

(src)="b.MAT.2.15.1"> હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો . પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું , “ મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો . ”
(trg)="b.MAT.2.15.1"> आणि हेरोद मरेपर्यंत तेथेच राहिला . प्रभु देवाने संदेष्ट्याच्या द्वारे सांगितले होते की , ‘ मी माझ्या मुलाला इजिप्त देशातून बोलाविले आहे ’ ते पूर्ण व्हावे म्हणून असे झाले .

(src)="b.MAT.2.16.1"> જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો . તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો . હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો . કે જે ( હાલના સમયથી ) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો .
(trg)="b.MAT.2.16.1"> तेव्हा ज्ञानी लोकांनी आपल्याला फसविले , हे पाहून हेरोद अतिशय रागावाला . त्याने ज्ञानी लोकांकडून त्या बालकाच्या जन्माची वेळ नीट समजून घेतली होती . त्यानुसार बालक जन्मल्याला आता दोन वर्षे उलटली होती . म्हणून त्याने माणसे पाठवून बेथलहेम व त्याच्या आसपासच्या प्रदेशातील दोन वर्षाच्या व त्याहून कमी वयाच्या मुलांची कत्तल करण्याची आज्ञा केली .

(src)="b.MAT.2.17.1"> પ્રભુએ પ્રબોધક યર્મિયા દ્વારા જે ભવિષ્યવાણી જણાવીહતી તે પરિપૂર્ણ થઈ :
(trg)="b.MAT.2.17.1"> यिर्मया संदेष्ट्यांच्या द्वारे देवाने जे सांगितले होते ते अशा प्रकारे पूर्ण झाले . ते वचन असे होते :

(src)="b.MAT.2.18.1"> “ રામામાં એક અવાજ સંભળાયો . તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો . રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે ; તે દિલાસો મેળવવાનો નકાર કરે છે , કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે . ” યર્મિયા 31 : 15
(trg)="b.MAT.2.18.1"> रामा येथे आकांत ऐकू आला . दु : खदायक रडण्याचा हा आकांत होता . राहेल आपल्या मुलांसाठी रडत आहे , पण तिचे सांत्वन करणे अशक्य झाले कारण तिची मुले मरण पावली आहेत . ” यिर्मया 31 : 15

(src)="b.MAT.2.19.1"> હેરોદના મરણ પછી , પ્રભુનો દૂત સ્વપ્નમાં યૂસફ પાસે આવ્યો . જ્યારે યૂસફ મિસરમાં હતો ત્યારે આમ થયું હતું .
(trg)="b.MAT.2.19.1"> हेरोद मेल्यांनंतर प्रभुचा दूत स्वप्नात योसेफाकडे आला . योसेफ जेव्हा इजिप्तमध्ये होता तेव्हा हे घडले .

(src)="b.MAT.2.20.1"> દૂતે કહ્યું કે , “ ઊભો થા ! બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ચાલ્યો જા . જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે મરણ પામ્યા છે . ”
(trg)="b.MAT.2.20.1"> दूत म्हणाला “ ऊठ ! बाळाला आणि त्याच्या आईला घेऊन इस्राएल देशास जा . जे लोक बाळाला मारू पाहत होते ते आता मेले आहेत . ”

(src)="b.MAT.2.21.1"> તેથી યૂસફ બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ગયો .
(trg)="b.MAT.2.21.1"> मग योसेफ बाळाला आणि त्याच्या आईला घेऊन इस्राएल देशास गेला .

(src)="b.MAT.2.22.1"> પછી યૂસફે સાભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર આખિલાઉસ રાજા થયો છે ત્યારે યૂસફને ત્યાં જતાં ડર લાગ્યો ત્યારે સ્વપ્નમાં ચેતવણી મળી તેથી તે યહૂદિયાને બદલે ગાલીલ પ્રાંતમાં ગયો .
(trg)="b.MAT.2.22.1"> हेरोदाच्या मृत्यूनंतर त्याच्या जागी त्याचा मुलगा अर्खेलाव यहूदाचा राजा झाला आहे असे जेव्हा योसेफाला समजले , तेव्हा तो तेथे जाण्यास घाबरला . पण स्वप्नात त्याला ताकीद मिळाल्याने तो तेथून निघाला आणि गालील प्रदेशात आला .

(src)="b.MAT.2.23.1"> યૂસફ નાસરેથ ગામમાં ગયો . આમ એટલા માટે થયું , જેથી પ્રબોધકોનું કહેલુ પૂણ થાય . દેવે કહ્યું કે ખ્રિસ્ત નાઝારી કહેવાશે .
(trg)="b.MAT.2.23.1"> योसेफ नासरेथ नावाच्या गावात गेला आणि तेथे राहिला . ख्रिस्त नासरेथकर म्हटला जाईल , असे जे देवाने संदेष्ट्यांच्या द्वारे सांगितले होते ते पूर्ण व्हावे म्हणूल हे झाले .

(src)="b.MAT.3.1.1"> સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ .
(trg)="b.MAT.3.1.1"> त्या दिवसांत बाप्तिस्मा करणारा योहान आला आणि यहूदीयाच्या वैराण प्रदेशात उपदेश करू लागला ; तो म्हणाला ,

(src)="b.MAT.3.2.1"> યોહાને કહ્યું કે , “ પસ્તાવો કરો , કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે . ”
(trg)="b.MAT.3.2.1"> “ तुमची अंत : करणे व जीवने वाईटपणाकडून चांगुलपणामध्ये बदला कारण स्वर्गाचे राज्य जवळ येत आह्रे ”

(src)="b.MAT.3.3.1"> યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે . યશાયા પ્રબોધકે કહ્યું છે : “ એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે : ‘ પ્રભુ માટે માર્ગ તૈયાર કરો ; અને તેના માટેનો માર્ગ સીધો કરો . ” ‘ યશાયા 40 : 3
(trg)="b.MAT.3.3.1"> यशया हा संदेष्टा ज्याच्याविषयी बोलत होता तो हाच बाप्तिस्मा करणारा योहान . त्याविषयीचे यशयाचे भविष्य असे होते : “ वैराण प्रदेशात एक मनुष्य ओरडून सांगत आहे ; ‘ प्रभु देवासाठी मार्ग तयार करा , त्याच्या वाटा सरळ करा . ” ‘ यशया 40 : 3

(src)="b.MAT.3.4.1"> યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હ6તાં . તેની કમરે ચામડાનો પટ્ટો . યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો .
(trg)="b.MAT.3.4.1"> योहानाचे कपडे उंटाच्या केसांपासून बनविलेले होते . कातड्याचा कमरपट्टा त्याच्या कमरे भोवती होता . अन्न म्हणून योहान टोळ आणि रानमध खात असे .

(src)="b.MAT.3.5.1"> યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી , યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં .
(trg)="b.MAT.3.5.1"> लोक योहानाचा उपदेश ऐकण्यास जात होते . यरूशलेम , सर्व यहूदीया प्रांत आणि यार्देन नदीच्या भोवतालच्या प्रदेशातून लोक येत होते .

(src)="b.MAT.3.6.1"> લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું .
(trg)="b.MAT.3.6.1"> आपण केलेली पापे लोक त्याला सांगत होते आणि योहान त्यांना यार्देन नदीत बाप्तिस्मा देत होता .

(src)="b.MAT.3.7.1"> ફરોશીઓ અને સદૂકીઓ તે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં . યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે : “ તમે બધા સર્પો છો ! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે ?
(trg)="b.MAT.3.7.1"> योहान जेथे लोकांना बाप्तिस्मा देत होता तेथे अनेक परूशी आणि सदूकी आले . जेव्हा योहानाने त्यांना पाहिले तेव्हा तो त्यांना म्हणाला , “ अहो , सापाच्या पिल्लांनो , देवाचा जो राग ओढवणार आहे त्याच्यापासून दूर पळण्याचे तुम्हांला कोणी सुचविले ?

(src)="b.MAT.3.8.1"> તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે .
(trg)="b.MAT.3.8.1"> म्हणून पश्चात्तापास योग्य अशी फळे द्या .

(src)="b.MAT.3.9.1"> તમે એમ ન માનતા કે ‘ ઈબ્રાહિમ અમારો પિતા છે ’ તેથી અમે ઉગરી જઈશું . દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે .
(trg)="b.MAT.3.9.1"> अणि ‘ अब्राहाम माझा पिता आहे . ’ अशी फुशारकी तुम्हांला मारता येईल असे समजू नका ; मी तुम्हांस सांगतो की , देव अब्राहामासाठी या दगडापासून मुले निर्माण करू शकतो .

(src)="b.MAT.3.10.1"> અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે . દરેક વૃક્ષ જે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે , અને અગ્નિમાં ફેંકી દેશે .
(trg)="b.MAT.3.10.1"> झाडे तोडण्यासाठी कुऱ्हाड तयार आहे . चांगले फळ न देणारे प्रत्येक झाड कापून अग्नीत टाकले जाईल .

(src)="b.MAT.3.11.1"> “ તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું . પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે , તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી . તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે .
(trg)="b.MAT.3.11.1"> तुम्ही तुमची अंत : करणे आणि जीवने वाईटाकडून चांगल्याकडे बदलली आहेत हे दर्शविण्यासाठी मी तुमचा बाप्तिस्मा पाण्याने करतो , पण माझ्यानंतर माझ्यापेक्षाही महान असा एक येत आहे , ज्याच्या वहाणा उचलण्याची सुद्धा माझी लायकी नाही . तो पवित्र आत्म्याने आणि अग्नीने तुमचा बाप्तिस्मा करील .

(src)="b.MAT.3.12.1"> તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશે અને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ . ”
(trg)="b.MAT.3.12.1"> तो धान्य निवडायला येईल . तो भुसा बाजूला काढील व धान्य वेगळे करील . तो चांगले धान्य कोठारात साठविल व जे चांगले नाही ते जाळून टाकील . तो भुसा कधीही न विझणाऱ्या आगीमध्ये जाळून टाकील . ”

(src)="b.MAT.3.13.1"> તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો . ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી .
(trg)="b.MAT.3.13.1"> तेव्हा येशू गालीलाहून यार्देन नदीकडे आला । त्याला योहानाच्या हातून बाप्तिस्मा घ्यायचा होता .

(src)="b.MAT.3.14.1"> પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો . યોહાને કહ્યું કે , “ તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું ! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે ? ”
(trg)="b.MAT.3.14.1"> पण त्याला थोपवीत योहान म्हणाला , “ खरे तर मी आपल्या हातून बाप्तिस्मा घ्यायचा असे असता आपण माझ्याकडे बाप्तिस्मा घ्यायला आलात हे कसे ? ”

(src)="b.MAT.3.15.1"> ઈસુએ ઉત્તર આપ્યો , “ અત્યારે આમ જ થવા દે . દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે . ” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો .
(trg)="b.MAT.3.15.1"> येशूने त्याला उत्तर दिले , “ आता असेच होऊ दे . देवाची इच्छा हीच आहे म्हणून आपण असेच केले पाहिजे . ” तेव्हा योहान येशूचा बाप्तिस्मा करण्यास तयार झाला .

(src)="b.MAT.3.16.1"> બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો . પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો .
(trg)="b.MAT.3.16.1"> येशूचा बाप्तिस्मा झाला आणि तो पाण्यातून वर आला , तेव्हा आकाश उघडले , आणि देवाचा आत्मा एखाद्या कबुतराप्रमाणे आपणावर उतरताना त्याला दिसला .

(src)="b.MAT.3.17.1"> અને આકાશવાણી થઈ , “ આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું . અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું . ”
(trg)="b.MAT.3.17.1"> त्याच वेळी आकाशातून वाणी झाली की , “ हा माझा पुत्र मला परमप्रिय आहे , त्याच्याविषयी मी संतुष्ट आहे . ”

(src)="b.MAT.4.1.1"> પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો .
(trg)="b.MAT.4.1.1"> मग पवित्र आत्म्याने येशूला रानात नेले . मोहात पाडून सैतानाने त्याची परीक्षा घ्यावी म्हणून त्याला तेथे नेण्यात आले .

(src)="b.MAT.4.2.1"> ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ . આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો .
(trg)="b.MAT.4.2.1"> चाळीस दिवस आणि चाळीस रात्री येशूने काहीच खाल्ले नाही . त्यानंतर त्याला खूप भूक लागली .

(src)="b.MAT.4.3.1"> ઈસુ પાસે લલચાવનાર શેતાન આવ્યો અને કહ્યુ કે , “ જો તું દેવનો દીકરો હોય , તો આ પથ્થરોને કહે કે , તેઓ રોટલી થઈ જાય . ”
(trg)="b.MAT.4.3.1"> तेव्हा सैतान येशूची परीक्षा घेण्यासाठी त्याच्याकडे आला व म्हणाला , “ जर तू देवाचा पुत्र आहेस तर ह्या दगडांना भाकरी होण्याची आज्ञा दे . ”

(src)="b.MAT.4.4.1"> ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે , “ ધર્મશાસ્ત્રમા લખ્યું છે કે , ‘ માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે . ” ‘ પુનર્નિયમ 8 : 3
(trg)="b.MAT.4.4.1"> येशूने उत्तर दिले , “ असे लिहिले आहे की , ‘ मनुष्य केवळ भाकरीने जगेल असे नाही तर देवाच्या तोंडून निघणाऱ्या प्रत्येक शब्दाने जगेल . ” ‘ अनुवाद 8 : 3

(src)="b.MAT.4.5.1"> પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે .
(trg)="b.MAT.4.5.1"> मग सैतानाने त्याला पवित्र नगरात ( यरुशलेेमात ) नेले . सैतानाने येशूला मंदिराच्या कंगोऱ्यावर उभे केले .

(src)="b.MAT.4.6.1"> પછી શેતાને કહ્યું કે , “ જો તું દેવનો દીકરો હોય તો કૂદકો માર . શા માટે ? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે , ‘ દે પોતાના દૂતોને આજ્ઞા કરશે , અને તેમના હાથમાં તને ઝીલી લેશે , જેથી તારા પગ ખડક પર અથડાશે નહિ . ” ‘ ગીતશાસ્ત્ર 91 : 11-12
(trg)="b.MAT.4.6.1"> आणि त्याला म्हटले , “ जर तू देवाचा पूत्र आहेस तर खाली उडी टाक , कारण असे लिहिले आहे की , ‘ देव त्याच्या दूतांना तुझ्यासाठी आज्ञा करील आणि तुझे पाय खडकावर आपटू नयेत म्हणून ते तुला हातांवर झेलतील . ” ‘ स्तोत्र 91 : 11-12

(src)="b.MAT.4.7.1"> ઈસુએ તેને ઉત્તર આપ્યો , એના વિષે પણ શાસ્ત્રમા કહ્યું છે કે , પ્ભુ તારા દેવની પરીક્ષણ તું ન કર . ” ‘ પુનનિયમ 6 : 16
(trg)="b.MAT.4.7.1"> येशूने त्याला उत्तर दिले , “ असे सुद्धा लिहिले आहे की , ‘ देव जो तुझा प्रभु याची परीक्षा पाहू नको . ” ‘ अनुवाद 6 : 16

(src)="b.MAT.4.8.1"> પછી શેતાન ઈસુને ખૂબ ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને અને ત્યાં તેને વિશ્વના બધાંજ રાજ્યો અને તેમાં આવેલ બધીજ ભવ્યતાનું દર્શન કરાવ્યું .
(trg)="b.MAT.4.8.1"> मग सैतानाने येशूला एका खूप उंच पर्वतावर नेले . त्याने येशूला जगातील राज्ये अणि त्यांतील सर्व वैभव दाखविले .

(src)="b.MAT.4.9.1"> તેણે કહ્યુ , “ જો તું પગે પડીને મારું ભજન કરીશ , તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ . ”
(trg)="b.MAT.4.9.1"> सैतान म्हणाला , “ जर तू पाया पडून मला नमन करशील तर मी हे सारे तुला देईन . ” ‘

(src)="b.MAT.4.10.1"> ઈસુએ શેતાનને કહ્યુ , “ શેતાન ! ચાલ્યો જા , ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે , ‘ પ્રભુનું તારા દેવનું જ ભજન કર . ફક્ત તેની જ સેવા કર ! ” ‘ પુનર્નિયમ 6 : 13
(trg)="b.MAT.4.10.1"> तेव्हा येशू त्याला म्हणाला , “ अरे सैताना , माझ्यापासून दूर हो ! कारण असे लिहिले आहे की ‘ देव जो तुझा प्रभु त्याचीच उपासना कर आणि केवळ त्याचीच सेवा कर . ” ‘ अनुवाद 6 : 13

(src)="b.MAT.4.11.1"> પછી શેતાન ઈસુને છોડી ચાલ્યો ગયો , ત્યાર પછી કેટલાએક દૂતો આવી તેને મદદ કરવા લાગ્યા .
(trg)="b.MAT.4.11.1"> मग सैतान येशूला सोडून निघून गेला आणि देवदूत येऊन त्याची देखभाल करू लागले .

(src)="b.MAT.4.12.1"> ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પૂર્યો છે . તેથી તે ગાલીલ પાછો ગયો .
(trg)="b.MAT.4.12.1"> नंतर योहानाला तुरूंगात टाकले आहे हे ऐकून येशू गालीलास परतला .

(src)="b.MAT.4.13.1"> તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો .
(trg)="b.MAT.4.13.1"> परंतू तो नासरेथ येथे राहिला नाही , तर गालील सरोवराजवळील कफर्णहूम नगरात जाऊन राहिला . जबुलून व नफताली ह्या प्रदेशांना लागुनच कफर्णहूम नगर आहे .

(src)="b.MAT.4.14.1"> યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પુરવાર કરવા માટે ઈસુએ આમ કર્યુ :
(trg)="b.MAT.4.14.1"> यशया ह्या संदेष्ट्याने पूर्वी जे सांगितले होते ते पूर्ण व्हावे यासाठी हे झाले . यशयाने वर्तविलेले भविष्य असे होते :

(src)="b.MAT.4.15.1"> “ ઝબુલોનના પ્રદેશમાં , અને નફતાલીન પ્રદેશમાં , સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં , યર્દન નદી પાસેના , જ્યાં વિદેશીઓ રહે છે .
(trg)="b.MAT.4.15.1"> जबुलून आणि नफताली प्रांत समुद्राकडे येणारे मार्ग , यार्देन नदीपलीकडचा प्रदेश व यहूदीतरांचा गालील यांमधील-

(src)="b.MAT.4.16.1"> જેઓ અંધકારમાં જીવતા હતાં . પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો ; તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી પર જીવે છે તેમના માટે આવ્યો છે . ” યશાયા 9 : 1-2
(trg)="b.MAT.4.16.1"> अंधारात वावरणाऱ्या लोकांनी मोठा प्रकाश पाहिला . मरणाचे सावट असलेल्या प्रदेशात राहणाऱ्या लोकांसाठी प्रकाश अवतरला . ” यशया 9 : 1-2

(src)="b.MAT.4.17.1"> ત્યારથી ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો , તેણે કહ્યું કે , “ પસ્તાવો કરો , કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે . ”
(trg)="b.MAT.4.17.1"> त्योवेळेपासून येशू उपदेश करू लागला व म्हणू लागला की , “ पश्चात्ताप करा , कारण स्वर्गाचे राज्य जवळ आले आहे . ” ( मार्क 1 : 16-20 ; लूक 5 : 1-11 )

(src)="b.MAT.4.18.1"> ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન ( જે પિતર કહેવાતો ) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા . તેઓ જાળથી માછલા પકડતા હતાં . તેઓ માછીમાર હતા .
(trg)="b.MAT.4.18.1"> नंतर तो गालीलच्या सरोवराजवळून जात असता त्याने पेत्र म्हटलेला शिमोन व त्याचा भाऊ अंद्रिया या दोघांना पाहिले . ते कोळी होते . ते जाळे टाकून मासे धरीत होते .

(src)="b.MAT.4.19.1"> ઈસુએ કહ્યું , “ ચાલો મારી પાછળ આવો . હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ . તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે . ”
(trg)="b.MAT.4.19.1"> तो त्यांना म्हणाला , “ तुम्ही माझ्यामागे या म्हणजे मी तुम्हांला माणसे धरणारे करीन . ”

(src)="b.MAT.4.20.1"> તે બંને ભાઈઓ તેમની જાળો પડતી મૂકીને ઈસુની પાછળ ગયાં .
(trg)="b.MAT.4.20.1"> मग ते मागेपुढे न पाहता लगेच जाळे टाकून देऊन ते त्याच्या मागे चालू लागले .

(src)="b.MAT.4.21.1"> ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી . તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા . તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે , મારી સાથે ચાલો .
(trg)="b.MAT.4.21.1"> तेथून पुढे चालत जात असता त्याने दुसरे दोघे भाऊ म्हणजे जब्दीचा मुलगा याकोब व त्याचा भाऊ योहान यांना त्यांचे वडील जब्दी याच्याबरोबर नावेत आपली जाळी नीट करताना पाहिले . आणि त्याने त्यांना बोलावले .

(src)="b.MAT.4.22.1"> બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા .
(trg)="b.MAT.4.22.1"> तेव्हा ते आपली नाव व आपले वडील यांना सोडून त्याच्या मागे गेले .

(src)="b.MAT.4.23.1"> ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાં ઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો . તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા .
(trg)="b.MAT.4.23.1"> येशू गालील प्रांतात सगळीकडे गेला , येशूने सभास्थानात जाऊन शिकविले व स्वर्गाच्या राज्याची सुवार्ता सांगितली . येशूने लोकांचे सर्व रोग व दुखणी बरी केली .

(src)="b.MAT.4.24.1"> ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા , આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને , તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં ; અને ઈસુએ તે બધાને સાજા કર્યા .
(trg)="b.MAT.4.24.1"> येशूविषयीची बातमी सर्व सूरीया देशभर पसरली ; मग जे दुखणेकरी होते , ज्यांना नाना प्रकारचे रोग व आजार होते , ज्यांना भूतबाधा झाली होती , जे फेफरेकरी व पक्षाघाती होते अशा सर्वांना लोकांनी त्याच्याकडे आणले आणी त्याने त्यांना बरे केले .

(src)="b.MAT.5.1.1"> ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા . તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો , ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં .
(trg)="b.MAT.5.1.1"> येशूने तेथे पुष्कळ लोक पाहिले . म्हणून येशू डोंगरावर गेला आणि खाली बसला , मग त्याचे शिष्य त्याच्याजवळ आले .

(src)="b.MAT.5.2.1"> ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું :
(trg)="b.MAT.5.2.1"> आणि त्याने त्यांना शिकविण्यास सरुवात केली . तो म्हणाला ,

(src)="b.MAT.5.3.1"> “ જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે . કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે .
(trg)="b.MAT.5.3.1"> “ जे आत्म्याने दीन ते धन्य , कारण स्वर्गाचे राज्य त्यांचे आहे .

(src)="b.MAT.5.4.1"> જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે . કારણ કે તેઓને દેવ દિલાસો આપશે .
(trg)="b.MAT.5.4.1"> जे शोक करतात ते धन्य , कारण त्याचे सांत्वन करण्यात येईल .

(src)="b.MAT.5.5.1"> જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે . કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે .
(trg)="b.MAT.5.5.1"> जे नम्र ते धन्य , कारण त्यांना वचनदत्त भूमीचे वतन मिळेल .

(src)="b.MAT.5.6.1"> બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે , તેઓને ધન્ય છે . કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે .
(trg)="b.MAT.5.6.1"> ज्यांना नीतीने वागण्याची तहान व भूक लागली आहे ते धन्य , कारण ते तृप्त होतील .

(src)="b.MAT.5.7.1"> જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે . કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે .
(trg)="b.MAT.5.7.1"> जे दयाळू ते धन्य , कारण त्यांचावर दया करण्यत येईल .

(src)="b.MAT.5.8.1"> જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે . કારણ કે તેઓને દેવના દર્શન થશે .
(trg)="b.MAT.5.8.1"> जे अंत : करणाचे शुद्ध ते धन्य कारण ते देवाला पाहतील .

(src)="b.MAT.5.9.1"> જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે . કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે .
(trg)="b.MAT.5.9.1"> जे शांति करणारे ते धन्य , कारण त्यांना देवाची मुले म्हटले जाईल .

(src)="b.MAT.5.10.1"> સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે . કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે .
(trg)="b.MAT.5.10.1"> नीतिमत्त्वासाठी ज्यांचा छळ झाला आहे ते धन्य कारण स्वर्गाचे राज्य त्यांचे आहे .

(src)="b.MAT.5.11.1"> “ તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે , તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે .
(trg)="b.MAT.5.11.1"> “ जेव्हा माझ्यामुळे लोक तुमची निंदा करतील , तुमचा छळ करतील व लबाडीने तुमच्याविरुद्ध सर्व प्रकारचे वाईट बोलतील तेव्हा तुम्ही धन्य आहात .

(src)="b.MAT.5.12.1"> ખૂબજ પ્રસન્ન રહો અને આનંદમાં રહો કારણ આકાશમાં તમને ખૂબજ મોટો બદલો મળશે . યાદ રાખજો કે તમારી અગાઉના પ્રબોધકો ઉપર જુલ્મ ગુજારાયો હતો .
(trg)="b.MAT.5.12.1"> आनंद करा आणि उल्हास करा , कारण स्वर्गात तुमचे प्रतिफळ मोठे आहे ; कारण जे संदेष्टे तुमच्यापूर्वी होते त्यांचा त्यांनी तसाच छळ केला . ( मार्क 9 : 50 ; लूक 14 : 34-35 )