# gu/Gujarati-NT.xml.gz
# ml/Malayalam.xml.gz


(src)="b.MAT.1.1.1"> આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે . તે દાઉદના પરિવારમાંથી આવ્યો . અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો .
(trg)="b.MAT.1.1.1"> അബ്രാഹാമിന്റെ പുത്രനായ ദാവീദിന്റെ പുത്രനായ യേശുക്രിസ്തുവിന്റെ വംശാവലി

(src)="b.MAT.1.2.1"> ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો . ઈસહાક યાકૂબનો પિતા હતો . યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો .
(trg)="b.MAT.1.2.1"> അബ്രാഹാം യിസ്ഹാക്കിനെ ജനിപ്പിച്ചു ; യിസ്ഹാക്ക് ‍ യാക്കോബിനെ ജനിപ്പിച്ചു ; യാക്കോബ് യെഹൂദയെയും അവന്റെ സഹോദരന്മാരെയും ജനിപ്പിച്ചു ;

(src)="b.MAT.1.3.1"> યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો . ( તેઓની મા તામાર હતી . ) પેરેસ હેસ્રોનનો પિતા હતો . હેસ્રોન આરામનો પિતા હતો .
(trg)="b.MAT.1.3.1"> യെഹൂദാ താമാരില് ‍ പാരെസിനെയും സാരഹിനെയും ജനിപ്പിച്ചു ; പാരെസ് ഹെസ്രോനെ ജനിപ്പിച്ചു ;

(src)="b.MAT.1.4.1"> આરામ અમિનાદાબનો પિતા હતો . અમિનાદાબ નાહશોનનો પિતા હતો . નાહશોન સલ્મોનનો પિતા હતો .
(trg)="b.MAT.1.4.1"> ഹെസ്രോന് ‍ ആരാമിനെ ജനിപ്പിച്ചു ; ആരാം അമ്മീനാദാബിനെ ജനിപ്പിച്ചു ; അമ്മീനാ ദാബ് നഹശോനെ ജനിപ്പിച്ചു ; നഹശോന് ‍ ശല്മോനെ ജനിപ്പിച്ചു ;

(src)="b.MAT.1.5.1"> સલ્મોન બોઆઝનો પિતા હતો . ( બોઆઝની માતા રાહાબ હતી . ) બોઆઝ ઓબેદનો પિતા હતો . ( ઓબેદની માતા રૂથ હતી . ) ઓબેદ યશાઈનો પિતા હતો .
(trg)="b.MAT.1.5.1"> ശല്മോന് ‍ രഹാബില് ‍ ബോവസിനെ ജനിപ്പിച്ചു ; ബോവസ് രൂത്തില് ‍ ഔബേദിനെ ജനിപ്പിച്ചു ; ഔബേദ് യിശ്ശായിയെ ജനിപ്പിച്ചു ;

(src)="b.MAT.1.6.1"> યશાઈ દાઉદ રાજાનો પિતા હતો . દાઉદ સુલેમાનનો પિતા હતો . ( સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી . )
(trg)="b.MAT.1.6.1"> യിശ്ശായി ദാവീദ് രാജാവിനെ ജനിപ്പിച്ചു ; ദാവീദ് , ഊരീയാവിന്റെ ഭാര്യയായിരുന്നവളില് ‍ ശലോമോനെ ജനിപ്പിച്ചു ;

(src)="b.MAT.1.7.1"> સુલેમાન રહાબામનો પિતા હતો . રહાબામ અબિયાનો પિતા હતો . અબિયા આસાનો પિતા હતો .
(trg)="b.MAT.1.7.1"> ശലോമോന് ‍ രെഹബ്യാമെ ജനിപ്പിച്ചു ; രെഹബ്യാം അബീയാവെ ജനിപ്പിച്ചു ; അബീയാവ് ആസയെ ജനിപ്പിച്ചു ;

(src)="b.MAT.1.8.1"> આસા યહોશાફાટનો પિતા હતો . યહોશાફાટ યોરામનો પિતા હતો . યોરામ ઉઝિયાનો પિતા હતો .
(trg)="b.MAT.1.8.1"> ആസാ യോശാഫാത്തിനെ ജനിപ്പിച്ചു ; യോശാഫാത്ത് യോരാമിനെ ജനിപ്പിച്ചു ; യോരാം ഉസ്സീയാവെ ജനിപ്പിച്ചു ;

(src)="b.MAT.1.9.1"> ઉઝિયા યોથામનો પિતા હતો . યોથામ આહાઝનો પિતા હતો . આહાઝ હિઝકિયાનો પિતા હતો .
(trg)="b.MAT.1.9.1"> ഉസ്സീയാവു യോഥാമിനെ ജനിപ്പിച്ചു ; യോഥാം ആഹാസിനെ ജനിപ്പിച്ചു ; ആഹാസ് ഹിസ്കീയാവെ ജനിപ്പീച്ചു ;

(src)="b.MAT.1.10.1"> હિઝકિયા મનાશ્શાનો પિતા હતો . મનાશ્શા આમોનનો પિતા હતો . આમોન યોશિયાનો પિતા હતો .
(trg)="b.MAT.1.10.1"> ഹിസ്കീയാവു മനശ്ശെയെ ജനിപ്പിച്ചു ; മനശ്ശെ ആമോസിനെ ജനിപ്പിച്ചു ; ആമോസ് യോശിയാവെ ജനിപ്പിച്ചു ;

(src)="b.MAT.1.11.1"> યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો . ( યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો . )
(trg)="b.MAT.1.11.1"> യോശിയാവു യെഖൊന്യാവെയും അവന്റെ സഹോദരന്മാരെയും ബാബേല് ‍ പ്രവാസകാലത്തു ജനിപ്പിച്ചു .

(src)="b.MAT.1.12.1"> બાબિલમાં તેઓને લઈ ગયા પછી : યખોન્યા શલથિયેલનો પિતા હતો . શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો .
(trg)="b.MAT.1.12.1"> ബാബേല് ‍ പ്രവാസം കഴിഞ്ഞിട്ടു യെഖൊന്യാവു ശെയല്തീയേലിനെ ജനിപ്പിച്ചു ; ശെയല്തീയേല് ‍ സെരുബ്ബാബേലിനെ ജനിപ്പിച്ചു ;

(src)="b.MAT.1.13.1"> ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો . અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો . એલ્યાકીમ અઝોરનો પિતા હતો .
(trg)="b.MAT.1.13.1"> സെരുബ്ബാബേല് ‍ അബീഹൂദിനെ ജനിപ്പിച്ചു ; അബീഹൂദ് എല്യാക്കീമിനെ ജനിപ്പിച്ചു ; എല്യാക്കീം ആസോരിനെ ജനിപ്പിച്ചു .

(src)="b.MAT.1.14.1"> અઝોર સાદોકનો પિતા હતો . સાદોક આખીમનો પિતા હતો . આખીમ અલિહૂદનો પિતા હતો .
(trg)="b.MAT.1.14.1"> ആസോര് ‍ സാദോക്കിനെ ജനിപ്പിച്ചു ; സാദോക്ക് ‍ ആഖീമിനെ ജനിപ്പിച്ചു ; ആഖീം എലീഹൂദിനെ ജനിപ്പിച്ചു ;

(src)="b.MAT.1.15.1"> અલિહૂદ એલ્યાઝરનો પિતા હતો . એલ્યાઝર મથ્થાનનો પિતા હતો . મથ્થાન યાકૂબનો પિતા હતો .
(trg)="b.MAT.1.15.1"> എലീഹൂദ് എലീയാസരെ ജനിപ്പിച്ചു ; എലീയാസര് ‍ മത്ഥാനെ ജനിപ്പിച്ചു ; മത്ഥാന് ‍ യാക്കോബിനെ ജനിപ്പിച്ചു .

(src)="b.MAT.1.16.1"> યાકૂબ યૂસફનો પિતા હતો . યૂસફ મરિયમનો પતિ હતો . અને મરિયમ ઈસુની મા હતી . ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાવા લાગ્યો .
(trg)="b.MAT.1.16.1"> യാക്കോബ് മറിയയുടെ ഭര് ‍ ത്താവായ യോസേഫിനെ ജനപ്പിച്ചു . അവളില് ‍ നിന്നു ക്രിസ്തു എന്നു പേരുള്ള യേശു ജനിച്ചു .

(src)="b.MAT.1.17.1"> આમ ઈબ્રાહિમથી દાઉદ સુધીની ચૌદ પેઢી થઈ દાઉદથી યહૂદી લોકોને બાબિલમાં લઈ ગયા ત્યાં સુધીની પણ યૌદ પેઢી થઈ અને એ લોકોને બાબિલમાં લઈ ગયા તે સમયથી ખ્રિસ્તના જન્મ સુધીની યૌદ પેઢી થઈ .
(trg)="b.MAT.1.17.1"> ഇങ്ങനെ തലമുറകള് ‍ ആകെ അബ്രാഹാം മുതല് ‍ ദാവീദുവരെ പതിന്നാലും ദാവീദു മുതല് ‍ ബാബേല് ‍ പ്രവാസത്തോളം പതിന്നാലും ബാബേല് ‍ പ്രവാസം മുതല് ‍ ക്രിസ്തുവിനോളം പതിന്നാലും ആകുന്നു .

(src)="b.MAT.1.18.1"> ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી . ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે . તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી . લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે .
(trg)="b.MAT.1.18.1"> എന്നാല് ‍ യേശുക്രിസ്തുവിന്റെ ജനനം ഈ വണ്ണം ആയിരുന്നു . അവന്റെ അമ്മയായ മറിയ യോസേഫിന്നു വിവാഹം നിശ്ചയിക്കപ്പെട്ടശേഷം അവര് ‍ കൂടിവരുമ്മുമ്പെ പരിശുദ്ധാത്മാവിനാല് ‍ ഗര് ‍ ഭിണിയായി എന്നു കണ്ടു .

(src)="b.MAT.1.19.1"> મરિયમનો પતિ યૂસફ , ખૂબજ ભલો માણસ હતો , તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ .
(trg)="b.MAT.1.19.1"> അവളുടെ ഭര് ‍ ത്താവായ യോസേഫ് നീതിമാനാകകൊണ്ടും അവള് ‍ ക്കു ലോകാപവാദം വരുത്തുവാന് ‍ അവന്നു മനസ്സില്ലായ്കകൊണ്ടും അവളെ ഗൂഢമായി ഉപേക്ഷിപ്പാന് ‍ ഭാവിച്ചു .

(src)="b.MAT.1.20.1"> જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો . દૂતે કહયું કે , “ યૂસફ દાઉદના દીકરા તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે .
(trg)="b.MAT.1.20.1"> ഇങ്ങനെ നിനെച്ചിരിക്കുമ്പോള് ‍ കര് ‍ ത്താവിന്റെ ദൂതന് ‍ അവന്നു സ്വപ്നത്തില് ‍ പ്രത്യക്ഷനായിദാവീദിന്റെ മകനായ യോസേഫേ , നിന്റെ ഭാര്യയായ മറിയയെ ചേര് ‍ ത്തുകൊള് ‍ വാന് ‍ ശങ്കിക്കേണ്ടാ ; അവളില് ‍ ഉല്പാദിതമായതു പരിശുദ്ധാത്മാവിനാല് ‍ ആകുന്നു .

(src)="b.MAT.1.21.1"> તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે . તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે . ”
(trg)="b.MAT.1.21.1"> അവള് ‍ ഒരു മകനനെ പ്രസവിക്കും ; അവന് ‍ തന്റെ ജനത്തെ അവരുടെ പാപങ്ങളില് ‍ നിന്നു രക്ഷിപ്പാനിരിക്കകൊണ്ടു നീ അവന്നു യേശു എന്നു പേര് ‍ ഇടേണം എന്നു പറഞ്ഞു .

(src)="b.MAT.1.22.1"> આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય .
(trg)="b.MAT.1.22.1"> “ കന്യക ഗര് ‍ ഭിണിയായി ഒരു മകനെ പ്രസവിക്കും . അവന്നു ദൈവം നമ്മോടു കൂടെ എന്നര് ‍ ത്ഥമുള്ള ഇമ്മാനൂവേല് ‍ എന്നു പേര് ‍ വിളിക്കും ”

(src)="b.MAT.1.23.1"> જુઓ , કુંવારી ગર્ભવતી થશે , તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે . ” ( ઈમ્માનુએલ એટલે “ દેવ આપણી સાથે છે . ” )
(trg)="b.MAT.1.23.1"> എന്നു കര് ‍ ത്താവു പ്രവാചകന് ‍ മുഖാന്തരം അരുളിച്ചെയ്തതു നിവൃത്തിയാകുവാന് ‍ ഇതൊക്കെയും സംഭവിച്ചു .

(src)="b.MAT.1.24.1"> જયારે યૂસફ જાગ્યો , ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો .
(trg)="b.MAT.1.24.1"> യോസേഫ് ഉറക്കം ഉണര് ‍ ന്നു . കര് ‍ ത്താവിന്റെ ദൂതന് ‍ കല്പിച്ചതുപോലെ ചെയ്തു , ഭാര്യയെ ചേര് ‍ ത്തുകൊണ്ടു .

(src)="b.MAT.1.25.1"> પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ . તેણે તેનું નામ ઈસુ પાડ્યું .
(trg)="b.MAT.1.25.1"> മകനെ പ്രസവിക്കുംവരെ അവന് ‍ അവളെ പരിഗ്രഹിച്ചില്ല . മകന്നു അവന് ‍ യേശു എന്നു പേര് ‍ വിളിച്ചു .

(src)="b.MAT.2.1.1"> ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો . હેરોદ રાજાના સમયમાં તેનો જન્મ થયો હતો . ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા .
(trg)="b.MAT.2.1.1"> ഹെരോദാരാജാവിന്റെ കാലത്തു യേശു യെഹൂദ്യയിലെ ബേത്ത്ളേഹെമില് ‍ ജനിച്ചശേഷം , കിഴക്കുനിന്നു വിദ്വാന്മാര് ‍ യെരൂശലേമില് ‍ എത്തി .

(src)="b.MAT.2.2.1"> જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે , “ નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે ? અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે . અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ . ”
(trg)="b.MAT.2.2.1"> യെഹൂദന്മാരുടെ രാജാവായി പിറന്നവന് ‍ എവിടെ ? ഞങ്ങള് ‍ അവന്റെ നക്ഷത്രം കിഴക്കു കണ്ടു അവനെ നമസ്കരിപ്പാന് ‍ വന്നിരിക്കുന്നു എന്നു പറഞ്ഞു .

(src)="b.MAT.2.3.1"> યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું . આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા .
(trg)="b.MAT.2.3.1"> ഹെരോദാരാജാവു അതു കേട്ടിട്ടു അവനും യെരൂശലേം ഒക്കെയും ഭ്രമിച്ചു ,

(src)="b.MAT.2.4.1"> હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી , તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ .
(trg)="b.MAT.2.4.1"> ജനത്തിന്റെ മഹാപുരോഹിതന്മാരെയും ശാസ്ത്രിമാരെയും എല്ലാം കൂട്ടിവരുത്തിക്രിസ്തു എവിടെ ആകുന്നു ജനിക്കുന്നതു എന്നു അവരോടു ചോദിച്ചു .

(src)="b.MAT.2.5.1"> તેઓએ ઉત્તર આપ્યો કે . “ ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થવો જોઈએ . પ્રબોધકે ધર્મશાસ્ત્રોમાં આ વિષે લખ્યું છે .
(trg)="b.MAT.2.5.1"> അവര് ‍ അവനോടുയെഹൂദ്യയിലെ ബേത്ത്ളേഹെമില് ‍ തന്നേ

(src)="b.MAT.2.6.1"> ‘ ઓ યદૂદિયા દેશના બેથલેહેમ , યહૂદિયાના નગરોથી કોઈપણ રીતે તું ઉત્તરતી કક્ષાનું નથી . તારામાંથી એક રાજા પેદા થશે તે રાજા મારી ઈસ્રાએલની પ્રજાને દોરવણી આપશે . ” મીખાહ 5 : 2
(trg)="b.MAT.2.6.1"> “ യെഹൂദ്യദേശത്തിലെ ബേത്ത്ളേഹെമേ , നീ യെഹൂദ്യപ്രഭുക്കന്മാരില് ‍ ഒട്ടും ചെറുതല്ല ; എന്റെ ജനമായ യിസ്രായേലിനെ മേയ്പാനുള്ള തലവന് ‍ നിന്നില് ‍ നിന്നു പുറപ്പെട്ടുവരും ” എന്നിങ്ങനെ പ്രവാചകന് ‍ മുഖാന്തരം എഴുതിയിരിക്കുന്നു എന്നു പറഞ്ഞു .

(src)="b.MAT.2.7.1"> પછી હેરોદે પૂર્વમાંથી જ્ઞાની માણસોની એક ગુપ્ત સભા બોલાવી . હેરોદ જ્ઞાની માણસો પાસેથી તારો દેખાવાનો ચૉક્કસ સમય જાણી લીધો .
(trg)="b.MAT.2.7.1"> എന്നാറെ ഹെരോദാവു വിദ്വാന്മാരെ രഹസ്യമായി വിളിച്ചു , നക്ഷത്രം വെളിവായ സമയം അവരോടു സൂക്ഷ്മമായി ചോദിച്ചറിഞ്ഞു .

(src)="b.MAT.2.8.1"> પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા . તેણે જ્ઞાની માણસોને કહયુ કે , “ જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો . જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો . જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું . ”
(trg)="b.MAT.2.8.1"> അവരെ ബേത്ത്ളേഹെമിലേക്കു അയച്ചുനിങ്ങള് ‍ ചെന്നു ശിശുവിനെക്കുറിച്ചു സൂക്ഷ്മമായി അന്വേഷിപ്പിന് ‍ ; കണ്ടെത്തിയാല് ‍ ഞാനും ചെന്നു അവനെ നമസ്ക്കുരിക്കേണ്ടതിന്നു , വന്നു എന്നെ അറിയിപ്പിന് ‍ എന്നു പറഞ്ഞു .

(src)="b.MAT.2.9.1"> જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા . તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો . તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા . તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું , તે જગ્યાએ તારો થંભ્યો .
(trg)="b.MAT.2.9.1"> രാജാവു പറഞ്ഞതു കേട്ടു അവര് ‍ പുറപ്പെട്ടു ; അവര് ‍ കിഴക്കു കണ്ട നക്ഷത്രം ശിശു ഇരിക്കുന്ന സ്ഥലത്തിന്നു മീതെ വന്നു നിലക്കുവോളം അവര് ‍ ക്കുംമുമ്പായി പൊയ്ക്കൊണ്ടിരുന്നു .

(src)="b.MAT.2.10.1"> જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા . તેઓના આનંદનો પાર ના રહ્યો .
(trg)="b.MAT.2.10.1"> നക്ഷത്രം കണ്ടതുകൊണ്ടു അവര് ‍ അത്യന്തം സന്തോഷിച്ചു

(src)="b.MAT.2.11.1"> જ્ઞાની માણસો જ્યાં બાળક હતું , તે ઘરે આવી પહોચ્યાં . તેઓએ બાળક અને તેની મા મરિયમને જોઈ . તેઓએ નમન કર્યુ . અને તે બાળકનું ભજન કર્યુ . તે માણસોએ ખજાનાની પટીઓ ઉઘાડી અને બાળકને ભેટ આપવા માટે જે સોનું , લોબાન અને બોળ હતાં તે તેને અર્પણ કર્યો .
(trg)="b.MAT.2.11.1"> ആ വീട്ടില് ‍ ചെന്നു , ശിശുവിനെ അമ്മയായ മറിയയോടുകൂടെ കണ്ടു , വീണു അവനെ നമസ്കരിച്ചു ; നിക്ഷേപപാത്രങ്ങളെ തുറന്നു അവന്നു പൊന്നും കുന്തുരുക്കവും മൂരും കാഴ്ചവെച്ചു .

(src)="b.MAT.2.12.1"> પણ દેવે તેમને હેરોદ પાસે પાછા નહિ જવા સ્વપ્નમાં ચેતવણી આપી . આમ , જ્ઞાની માણસો તેમના પોતાના દેશમાં બીજા રસ્તે પાછા ગયા .
(trg)="b.MAT.2.12.1"> ഹെരോദാവിന്റെ അടുക്കല് ‍ മടങ്ങിപ്പോകരുതു എന്നു സ്വപ്നത്തില് ‍ അരുളപ്പാടുണ്ടായിട്ടു അവര് ‍ വേറെ വഴിയായി സ്വദേശത്തേക്കു മടങ്ങിപ്പോയി .

(src)="b.MAT.2.13.1"> જ્ઞાની માણસોના ગયા પછી , યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો . દૂતે કહ્યું કે , “ ઊભો થા ! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા . હેરોદ બાળકની તપાસ શરૂ કરશે . તે તેને મારી નાખવા માગે છે . હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી , ત્યાં સુધી મિસરમાં જ રહેજે . ”
(trg)="b.MAT.2.13.1"> അവര് ‍ പോയശേഷം കര് ‍ ത്താവിന്റെ ദൂതന് ‍ യോസേഫിന്നു സ്വപ്നത്തില് ‍ പ്രത്യക്ഷനായിനീ എഴുന്നേറ്റു ശിശുവിനെയും അമ്മയെയും കൂട്ടിക്കൊണ്ടു മിസ്രയീമിലേക്കു ഔടിപ്പോയി , ഞാന് ‍ നിന്നോടു പറയുംവരെ അവിടെ പാര് ‍ ക്കുംക . ഹെരോദാവു ശിശുവിനെ നശിപ്പിക്കേണ്ടതിന്നു അവനെ അന്വേഷിപ്പാന് ‍ ഭാവിക്കുന്നു എന്നു പറഞ്ഞു .

(src)="b.MAT.2.14.1"> તેથી યૂસફ ઊઠયો અને બાળક અને તેની માને પોતાની સાથે લઈને મિસર જવા ચાલી નીકળ્યો . તેઓ રાત્રીના સમયે ચાલી નીકળ્યા .
(trg)="b.MAT.2.14.1"> അവന് ‍ എഴുന്നേറ്റു ശിശുവിനെയും അമ്മയെയും രാത്രിയില് ‍ തന്നേ കൂട്ടിക്കൊണ്ടു പുറപ്പെട്ടു മിസ്രയീമിലേക്കു പോയി .

(src)="b.MAT.2.15.1"> હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો . પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું , “ મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો . ”
(trg)="b.MAT.2.15.1"> ഹെരോദാവിന്റെ മരണത്തോളം അവന് ‍ അവിടെ പാര് ‍ ത്തു “ മിസ്രയീമില് ‍ നിന്നു ഞാന് ‍ എന്റെ മകനെ വിളിച്ചുവരുത്തി ” എന്നു കര് ‍ ത്താവു പ്രവാചകന് ‍ മുഖാന്തരം അരുളിച്ചെയ്തതു നിവൃത്തിയാകുവാന് ‍ സംഗതിവന്നു .

(src)="b.MAT.2.16.1"> જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો . તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો . હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો . કે જે ( હાલના સમયથી ) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો .
(trg)="b.MAT.2.16.1"> വിദ്വാന്മാര് ‍ തന്നെ കളിയാക്കി എന്നു ഹെരോദാവു കണ്ടു വളരെ കോപിച്ചു , വിദ്വാന്മാരോടു ചോദിച്ചറിഞ്ഞ കാലത്തിന്നു ഒത്തവണ്ണം രണ്ടു വയസ്സും താഴെയുമുള്ള ആണ് ‍ കുട്ടികളെ ഒക്കെയും ബേത്ത്ളേഹെമിലും അതിന്റെ എല്ലാ അതിരുകളിലും ആളയച്ചു കൊല്ലിച്ചു .

(src)="b.MAT.2.17.1"> પ્રભુએ પ્રબોધક યર્મિયા દ્વારા જે ભવિષ્યવાણી જણાવીહતી તે પરિપૂર્ણ થઈ :
(trg)="b.MAT.2.17.1"> “ റാമയില് ‍ ഒരു ശബ്ദം കേട്ടു , കരച്ചിലും വലിയ നിലവിളിയും തന്നേ ; റാഹേല് ‍ മക്കളെച്ചൊല്ലി കരഞ്ഞു ; അവര് ‍ ഇല്ലായ്കയാല് ‍ ആശ്വാസം കൈക്കൊള് ‍ വാന് ‍ മനസ്സില്ലാതിരുന്നു ” എന്നു യിരെമ്യാപ്രവാചകന് ‍ മുഖാന്തരം അരുളിച്ചെയ്തതു അന്നു നിവൃത്തിയായി .

(src)="b.MAT.2.18.1"> “ રામામાં એક અવાજ સંભળાયો . તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો . રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે ; તે દિલાસો મેળવવાનો નકાર કરે છે , કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે . ” યર્મિયા 31 : 15
(trg)="b.MAT.2.18.1"> എന്നാല് ‍ ഹെരോദാവു കഴിഞ്ഞുപോയശേഷം കര് ‍ ത്താവിന്റെ ദൂതന് ‍ മിസ്രയീമില് ‍ വെച്ചു യോസേഫിന്നു സ്വപ്നത്തില് ‍ പ്രത്യക്ഷനായി

(src)="b.MAT.2.19.1"> હેરોદના મરણ પછી , પ્રભુનો દૂત સ્વપ્નમાં યૂસફ પાસે આવ્યો . જ્યારે યૂસફ મિસરમાં હતો ત્યારે આમ થયું હતું .
(trg)="b.MAT.2.19.1"> ശിശുവിന്നു പ്രാണഹാനി വരുത്തുവാന് ‍ നോക്കിയവര് ‍ മരിച്ചുപോയതുകൊണ്ടു നീ എഴുന്നേറ്റു ശിശുവിനെയും അമ്മയേയും കൂട്ടിക്കൊണ്ടു യിസ്രായേല് ‍ ദേശത്തേക്കു പോക എന്നു പറഞ്ഞു .

(src)="b.MAT.2.20.1"> દૂતે કહ્યું કે , “ ઊભો થા ! બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ચાલ્યો જા . જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે મરણ પામ્યા છે . ”
(trg)="b.MAT.2.20.1"> അവന് ‍ എഴുന്നേറ്റു ശിശുവിനെയും അമ്മയെയും കൂട്ടിക്കൊണ്ടു യിസ്രായേല് ‍ ദേശത്തു വന്നു .

(src)="b.MAT.2.21.1"> તેથી યૂસફ બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ગયો .
(trg)="b.MAT.2.21.1"> എന്നാല് ‍ യെഹൂദ്യയില് ‍ അര് ‍ ക്കെലയൊസ് തന്റെ അപ്പനായ ഹെരോദാവിന്നു പകരം വാഴുന്നു എന്നു കേട്ടതുകൊണ്ടു അവിടെ പോകുവാന് ‍ ഭയപ്പെട്ടു , സ്വപ്നത്തില് ‍ അരുളപ്പാടുണ്ടായിട്ടു ഗലീലപ്രദേശങ്ങളിലേക്കു മാറിപ്പോയി .

(src)="b.MAT.2.22.1"> પછી યૂસફે સાભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર આખિલાઉસ રાજા થયો છે ત્યારે યૂસફને ત્યાં જતાં ડર લાગ્યો ત્યારે સ્વપ્નમાં ચેતવણી મળી તેથી તે યહૂદિયાને બદલે ગાલીલ પ્રાંતમાં ગયો .
(trg)="b.MAT.2.22.1"> അവന് ‍ നസറായന് ‍ എന്നു വിളിക്കപ്പെടും എന്നു പ്രവാചകന്മാര് ‍ മുഖാന്തരം അരുളിച്ചെയ്തതു നിവൃത്തിയാവാന് ‍ തക്കവണ്ണം നസറെത്ത് എന്ന ഗ്രാമത്തില് ‍ ചെന്നു പാര് ‍ ത്തു .

(src)="b.MAT.3.1.1"> સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ .
(trg)="b.MAT.3.1.1"> ആ കാലത്തു യോഹന്നാന് ‍ സ്നാപകന് ‍ വന്നു , യെഹൂദ്യമരുഭൂമിയില് ‍ പ്രസംഗിച്ചു

(src)="b.MAT.3.2.1"> યોહાને કહ્યું કે , “ પસ્તાવો કરો , કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે . ”
(trg)="b.MAT.3.2.1"> സ്വര് ‍ ഗ്ഗ രാജ്യം സമീപിച്ചിരിക്കയാല് ‍ മാനസാന്തരപ്പെടുവിന് ‍ എന്നു പറഞ്ഞു .

(src)="b.MAT.3.3.1"> યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે . યશાયા પ્રબોધકે કહ્યું છે : “ એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે : ‘ પ્રભુ માટે માર્ગ તૈયાર કરો ; અને તેના માટેનો માર્ગ સીધો કરો . ” ‘ યશાયા 40 : 3
(trg)="b.MAT.3.3.1"> “ മരുഭൂമിയില് ‍ വിളിച്ചുപറയുന്നവന്റെ വാക്കാവിതുകര് ‍ ത്താവിന്റെ വഴി ഒരുക്കി അവന്റെ പാത നിരപ്പാക്കുവിന് ‍ ” എന്നിങ്ങനെ യെശയ്യാ പ്രവാചകന് ‍ പറഞ്ഞവന് ‍ ഇവന് ‍ തന്നേ .

(src)="b.MAT.3.4.1"> યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હ6તાં . તેની કમરે ચામડાનો પટ્ટો . યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો .
(trg)="b.MAT.3.4.1"> യോഹന്നാന്നു ഒട്ടക രോമംകൊണ്ടുള്ള ഉടുപ്പും അരയില് ‍ തോല് ‍ വാറും ഉണ്ടായിരുന്നു ; അവന്റെ ആഹാരമോ വെട്ടുക്കിളിയും കാട്ടുതേനും ആയിരുന്നു .

(src)="b.MAT.3.5.1"> યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી , યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં .
(trg)="b.MAT.3.5.1"> അന്നു യെരൂശലേമ്യരും യെഹൂദ്യദേശക്കാരൊക്കയും യോര് ‍ ദ്ദാന്റെ ഇരുകരെയുമുള്ള എല്ലാ നാട്ടുകാരും പുറപ്പെട്ടു അവന്റെ അടുക്കല് ‍ ചെന്നു

(src)="b.MAT.3.6.1"> લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું .
(trg)="b.MAT.3.6.1"> തങ്ങളുടെ പാപങ്ങളെ ഏറ്റുപറഞ്ഞുകൊണ്ടു യോര് ‍ ദ്ദാന് ‍ നദിയില് ‍ അവനാല് ‍ സ്നാനം ഏറ്റു .

(src)="b.MAT.3.7.1"> ફરોશીઓ અને સદૂકીઓ તે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં . યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે : “ તમે બધા સર્પો છો ! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે ?
(trg)="b.MAT.3.7.1"> തന്റെ സ്നാനത്തിന്നായി പരീശരിലും സദൂക്യരിലും പലര് ‍ വരുന്നതു കണ്ടാറെ അവന് ‍ അവരോടു പറഞ്ഞതുസര് ‍ പ്പസന്തതികളെ , വരുവാനുള്ള കോപത്തെ ഒഴിഞ്ഞു ഔടിപ്പോകുവാന് ‍ നിങ്ങള് ‍ ക്കു ഉപദേശിച്ചുതന്നതു ആര് ‍ ?

(src)="b.MAT.3.8.1"> તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે .
(trg)="b.MAT.3.8.1"> മാനസാന്തരത്തിന്നു യോഗ്യമായ ഫലം കായ്പിന് ‍ .

(src)="b.MAT.3.9.1"> તમે એમ ન માનતા કે ‘ ઈબ્રાહિમ અમારો પિતા છે ’ તેથી અમે ઉગરી જઈશું . દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે .
(trg)="b.MAT.3.9.1"> അബ്രാഹാം ഞങ്ങള് ‍ ക്കു പിതാവായിട്ടു ഉണ്ടു എന്നു ഉള്ളം കൊണ്ടു പറവാന് ‍ തുനിയരുതു ; ഈ കല്ലുകളില് ‍ നിന്നു അബ്രാഹാമിന്നു മക്കളെ ഉളവാക്കുവാന് ‍ ദൈവത്തിന്നു കഴിയും എന്നു ഞാന് ‍ നിങ്ങളോടു പറയുന്നു .

(src)="b.MAT.3.10.1"> અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે . દરેક વૃક્ષ જે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે , અને અગ્નિમાં ફેંકી દેશે .
(trg)="b.MAT.3.10.1"> ഇപ്പോള് ‍ തന്നേ വൃക്ഷങ്ങളുടെ ചുവട്ടിന്നു കോടാലി വെച്ചിരിക്കുന്നു ; നല്ലഫലം കായ്ക്കാത്ത വൃക്ഷം എല്ലാം വെട്ടി തീയില് ‍ ഇട്ടുകളയുന്നു .

(src)="b.MAT.3.11.1"> “ તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું . પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે , તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી . તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે .
(trg)="b.MAT.3.11.1"> ഞാന് ‍ നിങ്ങളെ മാനസാന്തരത്തിന്നായി വെള്ളത്തില് ‍ സ്നാനം ഏല്പിക്കുന്നതേയുള്ളു ; എന്റെ പിന്നാലെ വരുന്നവനോ എന്നെക്കാള് ‍ ബലവാന് ‍ ആകുന്നു ; അവന്റെ ചെരിപ്പു ചുമപ്പാന് ‍ ഞാന് ‍ മതിയായവനല്ല ; അവന് ‍ നിങ്ങളെ പരിശുദ്ധാത്മാവിലും തീയിലും സ്നാനം ഏല്പിക്കും .

(src)="b.MAT.3.12.1"> તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશે અને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ . ”
(trg)="b.MAT.3.12.1"> വീശുമുറം അവന്റെ കയ്യില് ‍ ഉണ്ടു ; അവന് ‍ കളത്തെ മുറ്റും വെടിപ്പാക്കി കോതമ്പു കളപ്പുരയില് ‍ കൂട്ടിവെക്കയും പതിര് ‍ കെടാത്ത തീയില് ‍ ഇട്ടു ചുട്ടുകളകയും ചെയ്യും .

(src)="b.MAT.3.13.1"> તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો . ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી .
(trg)="b.MAT.3.13.1"> അനന്തരം യേശു യോഹന്നാനാല് ‍ സ്നാനം ഏലക്കുവാന് ‍ ഗലീലയില് ‍ നിന്നു യോര് ‍ ദ്ദാന് ‍ കരെ അവന്റെ അടുക്കല് ‍ വന്നു .

(src)="b.MAT.3.14.1"> પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો . યોહાને કહ્યું કે , “ તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું ! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે ? ”
(trg)="b.MAT.3.14.1"> യോഹന്നാനോ അവനെ വിലക്കിനിന്നാല് ‍ സ്നാനം ഏലക്കുവാന് ‍ എനിക്കു ആവശ്യം ; പിന്നെ നീ എന്റെ അടുക്കല് ‍ വരുന്നുവോ എന്നു പറഞ്ഞു .

(src)="b.MAT.3.15.1"> ઈસુએ ઉત્તર આપ્યો , “ અત્યારે આમ જ થવા દે . દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે . ” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો .
(trg)="b.MAT.3.15.1"> യേശു അവനോടുഇപ്പോള് ‍ സമ്മതിക്ക ; ഇങ്ങനെ സകലനീതിയും നിവര് ‍ ത്തിക്കുന്നതു നമുക്കു ഉചിതം എന്നു ഉത്തരം പറഞ്ഞു ; എന്നാറെ അവന് ‍ അവനെ സമ്മതിച്ചു .

(src)="b.MAT.3.16.1"> બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો . પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો .
(trg)="b.MAT.3.16.1"> യേശു സ്നാനം ഏറ്റ ഉടനെ വെള്ളത്തില് ‍ നിന്നു കയറി അപ്പോള് ‍ സ്വര് ‍ ഗ്ഗം തുറന്നു ദൈവാത്മാവു പ്രാവെന്നപോലെ ഇറങ്ങി തന്റെ മേല് ‍ വരുന്നതു അവന് ‍ കണ്ടു ;

(src)="b.MAT.3.17.1"> અને આકાશવાણી થઈ , “ આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું . અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું . ”
(trg)="b.MAT.3.17.1"> ഇവന് ‍ എന്റെ പ്രിയ പുത്രന് ‍ ; ഇവനില് ‍ ഞാന് ‍ പ്രസാദിച്ചിരിക്കുന്നു എന്നു സ്വര് ‍ ഗ്ഗത്തില് ‍ നിന്നു ഒരു ശബ്ദവും ഉണ്ടായി .

(src)="b.MAT.4.1.1"> પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો .
(trg)="b.MAT.4.1.1"> അനന്തരം പിശാചിനാല് ‍ പരീക്ഷിക്കപ്പെടുവാന് ‍ യേശുവിനെ ആത്മാവു മരുഭൂമിയിലേക്കു നടത്തി .

(src)="b.MAT.4.2.1"> ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ . આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો .
(trg)="b.MAT.4.2.1"> അവന് ‍ നാല്പതു പകലും നാല്പതു രാവും ഉപവസിച്ച ശേഷം അവന്നു വിശന്നു .

(src)="b.MAT.4.3.1"> ઈસુ પાસે લલચાવનાર શેતાન આવ્યો અને કહ્યુ કે , “ જો તું દેવનો દીકરો હોય , તો આ પથ્થરોને કહે કે , તેઓ રોટલી થઈ જાય . ”
(trg)="b.MAT.4.3.1"> അപ്പോള് ‍ പരീക്ഷകന് ‍ അടുത്തു വന്നുനീ ദൈവപുത്രന് ‍ എങ്കില് ‍ ഈ കല്ലു അപ്പമായ്തീരുവാന് ‍ കല്പിക്ക എന്നു പറഞ്ഞു .

(src)="b.MAT.4.4.1"> ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે , “ ધર્મશાસ્ત્રમા લખ્યું છે કે , ‘ માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે . ” ‘ પુનર્નિયમ 8 : 3
(trg)="b.MAT.4.4.1"> അതിന്നു അവന് ‍ “ മനുഷ്യന് ‍ അപ്പംകൊണ്ടു മാത്രമല്ല , ദൈവത്തിന്റെ വായില് ‍ കൂടി വരുന്ന സകലവചനംകൊണ്ടും ജീവിക്കുന്നു ” എന്നു എഴുതിയിരിക്കുന്നു എന്നു ഉത്തരം പറഞ്ഞു .

(src)="b.MAT.4.5.1"> પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે .
(trg)="b.MAT.4.5.1"> പിന്നെ പിശാചു അവനെ വിശുദ്ധ നഗരത്തില് ‍ കൊണ്ടുപോയി ദൈവാലയത്തിന്റെ അഗ്രത്തിന്മേല് ‍ നിറുത്തി അവനോടു

(src)="b.MAT.4.6.1"> પછી શેતાને કહ્યું કે , “ જો તું દેવનો દીકરો હોય તો કૂદકો માર . શા માટે ? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે , ‘ દે પોતાના દૂતોને આજ્ઞા કરશે , અને તેમના હાથમાં તને ઝીલી લેશે , જેથી તારા પગ ખડક પર અથડાશે નહિ . ” ‘ ગીતશાસ્ત્ર 91 : 11-12
(trg)="b.MAT.4.6.1"> നീ ദൈവപുത്രന് ‍ എങ്കില് ‍ താഴത്തോട്ടു ചാടുക ; “ നിന്നെക്കുറിച്ചു അവന് ‍ തന്റെ ദൂതന്മാരോടു കല്പിക്കും ; അവന് ‍ നിന്റെ കാല് ‍ കല്ലിനോടു തട്ടാതവണ്ണം നിന്നെ കയ്യില് ‍ താങ്ങികൊള്ളും ” എന്നു എഴുതിയിരിക്കുന്നുവല്ലോ എന്നു പറഞ്ഞു .

(src)="b.MAT.4.7.1"> ઈસુએ તેને ઉત્તર આપ્યો , એના વિષે પણ શાસ્ત્રમા કહ્યું છે કે , પ્ભુ તારા દેવની પરીક્ષણ તું ન કર . ” ‘ પુનનિયમ 6 : 16
(trg)="b.MAT.4.7.1"> യേശു അവനോടു “ നിന്റെ ദൈവമായ കര് ‍ ത്താവിനെ പരീക്ഷിക്കരുതു ” എന്നും കൂടെ എഴുതിയിരിക്കുന്നു എന്നു പറഞ്ഞു .

(src)="b.MAT.4.8.1"> પછી શેતાન ઈસુને ખૂબ ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને અને ત્યાં તેને વિશ્વના બધાંજ રાજ્યો અને તેમાં આવેલ બધીજ ભવ્યતાનું દર્શન કરાવ્યું .
(trg)="b.MAT.4.8.1"> പിന്നെ പിശാചു അവനെ ഏറ്റവും ഉയര് ‍ ന്നോരു മലമേല് ‍ കൂട്ടികൊണ്ടുപോയി ലോകത്തിലുള്ള സകല രാജ്യങ്ങളെയും അവയുടെ മഹത്വത്തെയും കാണിച്ചു

(src)="b.MAT.4.9.1"> તેણે કહ્યુ , “ જો તું પગે પડીને મારું ભજન કરીશ , તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ . ”
(trg)="b.MAT.4.9.1"> വീണു എന്നെ നമസ്കരിച്ചാല് ‍ ഇതൊക്കെയും നിനക്കു തരാം എന്നു അവനോടു പറഞ്ഞു .

(src)="b.MAT.4.10.1"> ઈસુએ શેતાનને કહ્યુ , “ શેતાન ! ચાલ્યો જા , ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે , ‘ પ્રભુનું તારા દેવનું જ ભજન કર . ફક્ત તેની જ સેવા કર ! ” ‘ પુનર્નિયમ 6 : 13
(trg)="b.MAT.4.10.1"> യേശു അവനോടുസാത്താനേ , എന്നെ വിട്ടുപോ ; “ നിന്റെ ദൈവമായ കര് ‍ ത്താവിനെ നമസ്കരിച്ചു അവനെ മാത്രമേ ആരാധിക്കാവു ” എന്നു എഴുതിയിരിക്കുന്നുവല്ലോ എന്നു പറഞ്ഞു .

(src)="b.MAT.4.11.1"> પછી શેતાન ઈસુને છોડી ચાલ્યો ગયો , ત્યાર પછી કેટલાએક દૂતો આવી તેને મદદ કરવા લાગ્યા .
(trg)="b.MAT.4.11.1"> അപ്പോള് ‍ പിശാചു അവനെ വിട്ടുപോയി ; ദൂതന്മാര് ‍ അടുത്തുവന്നു അവനെ ശുശ്രൂഷിച്ചു .

(src)="b.MAT.4.12.1"> ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પૂર્યો છે . તેથી તે ગાલીલ પાછો ગયો .
(trg)="b.MAT.4.12.1"> യോഹന്നാന് ‍ തടവില് ‍ ആയി എന്നു കേട്ടാറെ അവന് ‍ ഗലീലെക്കു വാങ്ങിപ്പോയി ,

(src)="b.MAT.4.13.1"> તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો .
(trg)="b.MAT.4.13.1"> നസറെത്ത് വിട്ടു സെബൂലൂന്റെയും നഫ്താലിയുടെയും അതിരുകളില് ‍ കടല് ‍ ക്കരെയുള്ള കഫര് ‍ ന്നഹൂമില് ‍ ചെന്നു പാര് ‍ ത്തു ;

(src)="b.MAT.4.14.1"> યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પુરવાર કરવા માટે ઈસુએ આમ કર્યુ :
(trg)="b.MAT.4.14.1"> “ സെബൂലൂന് ‍ ദേശവും നഫ്താലിദേശവും കടല് ‍ ക്കരയിലും യോര് ‍ ദ്ദാന്നക്കരെയുമുള്ള നാടും ജാതികളുടെ ഗലീലയും . ”

(src)="b.MAT.4.15.1"> “ ઝબુલોનના પ્રદેશમાં , અને નફતાલીન પ્રદેશમાં , સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં , યર્દન નદી પાસેના , જ્યાં વિદેશીઓ રહે છે .
(trg)="b.MAT.4.15.1"> ഇങ്ങനെ ഇരുട്ടില് ‍ ഇരിക്കുന്ന ജനം വലിയോരു വെളിച്ചം കണ്ടു ; മരണത്തിന്റെ ദേശത്തിലും നിഴലിലും ഇരിക്കുന്നവര് ‍ ക്കും പ്രകാശം ഉദിച്ചു ”

(src)="b.MAT.4.16.1"> જેઓ અંધકારમાં જીવતા હતાં . પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો ; તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી પર જીવે છે તેમના માટે આવ્યો છે . ” યશાયા 9 : 1-2
(trg)="b.MAT.4.16.1"> എന്നു യെശയ്യാപ്രവാചകന് ‍ മുഖാന്തരം അരുളിച്ചെയ്തതു നിവൃത്തിയാകുവാന് ‍ ഇടവന്നു .

(src)="b.MAT.4.17.1"> ત્યારથી ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો , તેણે કહ્યું કે , “ પસ્તાવો કરો , કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે . ”
(trg)="b.MAT.4.17.1"> അന്നുമുതല് ‍ യേശു “ സ്വര് ‍ ഗ്ഗരാജ്യം സമീപിച്ചിരിക്കയാല് ‍ മാനസാന്തരപ്പെടുവിന് ‍ ” എന്നു പ്രസംഗിച്ചു തുടങ്ങി .

(src)="b.MAT.4.18.1"> ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન ( જે પિતર કહેવાતો ) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા . તેઓ જાળથી માછલા પકડતા હતાં . તેઓ માછીમાર હતા .
(trg)="b.MAT.4.18.1"> അവന് ‍ ഗലീലക്കടല്പുറത്തു നടക്കുമ്പോള് ‍ പത്രൊസ് എന്നു പേരുള്ള ശിമോന് ‍ , അവന്റെ സഹോദരനായ അന്ത്രെയാസ് എന്നിങ്ങനെ മീന് ‍ പിടിക്കാരായ രണ്ടു സഹോദരന്മാര് ‍ കടലില് ‍ വല വീശുന്നതു കണ്ടു

(src)="b.MAT.4.19.1"> ઈસુએ કહ્યું , “ ચાલો મારી પાછળ આવો . હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ . તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે . ”
(trg)="b.MAT.4.19.1"> “ എന്റെ പിന്നാലെ വരുവിന് ‍ ; ഞാന് ‍ നിങ്ങളെ മനുഷ്യരെ പിടിക്കുന്നവരാക്കും ” എന്നു അവരോടു പറഞ്ഞു .

(src)="b.MAT.4.20.1"> તે બંને ભાઈઓ તેમની જાળો પડતી મૂકીને ઈસુની પાછળ ગયાં .
(trg)="b.MAT.4.20.1"> ഉടനെ അവര് ‍ വല വിട്ടേച്ചു അവനെ അനുഗമിച്ചു .

(src)="b.MAT.4.21.1"> ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી . તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા . તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે , મારી સાથે ચાલો .
(trg)="b.MAT.4.21.1"> അവിടെ നിന്നു മുമ്പോട്ടു പോയാറെ സെബെദിയുടെ മകന് ‍ യാക്കോബും അവന്റെ സഹോദരന് ‍ യോഹന്നാനും എന്ന വേറെ രണ്ടു സഹോദരന്മാര് ‍ പടകില് ‍ ഇരുന്നു അപ്പനായ സെബദിയുമായി വല നന്നാക്കുന്നതു കണ്ടു അവരെയും വിളിച്ചു .

(src)="b.MAT.4.22.1"> બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા .
(trg)="b.MAT.4.22.1"> അവരും ഉടനെ പടകിനെയും അപ്പനെയും വിട്ടു അവനെ അനുഗമിച്ചു .

(src)="b.MAT.4.23.1"> ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાં ઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો . તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા .
(trg)="b.MAT.4.23.1"> പിന്നെ യേശു ഗലീലയില് ‍ ഒക്കെയും ചുറ്റി സഞ്ചരിച്ചുകൊണ്ടു അവരുടെ പള്ളികളില് ‍ ഉപദേശിക്കയും രാജ്യത്തിന്റെ സുവിശേഷം പ്രസംഗിക്കയും ജനത്തിലുള്ള സകലദീനത്തെയും വ്യാധിയെയും സൌഖ്യമാക്കുകയും ചെയ്തു .

(src)="b.MAT.4.24.1"> ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા , આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને , તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં ; અને ઈસુએ તે બધાને સાજા કર્યા .
(trg)="b.MAT.4.24.1"> അവന്റെ ശ്രുതി സുറിയയില് ‍ ഒക്കെയും പരന്നു . നാനാവ്യാധികളാലും ബാധകളാലും വലഞ്ഞവര് ‍ , ഭൂതഗ്രസ്തര് ‍ , ചന്ദ്രരോഗികള് ‍ , പക്ഷവാതക്കാര് ‍ ഇങ്ങനെ സകലവിധ ദീനക്കാരെയും അവന്റെ അടുക്കല് ‍ കൊണ്ടു വന്നു .

(src)="b.MAT.4.25.1"> આથી ગાલીલથી તથા દશનગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો .
(trg)="b.MAT.4.25.1"> അവന് ‍ അവരെ സൌഖ്യമാക്കി ; ഗലീല , ദെക്കപ്പൊലി , യെരൂശലേം , യെഹൂദ്യ , യോര് ‍ ദ്ദന്നക്കരെ എന്നീ ഇടങ്ങളില് ‍ നിന്നു വളരെ പുരുഷാരം അവനെ പിന് ‍ തുടര് ‍ ന്നു .

(src)="b.MAT.5.1.1"> ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા . તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો , ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં .
(trg)="b.MAT.5.1.1"> അവന് ‍ പുരുഷാരത്തെ കണ്ടാറെ മലമേല് ‍ കയറി . അവന് ‍ ഇരുന്നശേഷം ശിഷ്യന്മാര് ‍ അടുക്കല് ‍ വന്നു .

(src)="b.MAT.5.2.1"> ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું :
(trg)="b.MAT.5.2.1"> അവന് ‍ തിരുവായ്മൊഴിഞ്ഞു അവരോടു ഉപദേശിച്ചതെന്തെന്നാല് ‍

(src)="b.MAT.5.3.1"> “ જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે . કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે .
(trg)="b.MAT.5.3.1"> “ ആത്മാവില് ‍ ദരിദ്രരായവര് ‍ ഭാഗ്യവാന്മാര് ‍ ; സ്വര് ‍ ഗ്ഗരാജ്യം അവര് ‍ ക്കുംള്ളതു .

(src)="b.MAT.5.4.1"> જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે . કારણ કે તેઓને દેવ દિલાસો આપશે .
(trg)="b.MAT.5.4.1"> ദുഃഖിക്കുന്നവര് ‍ ഭാഗ്യവാന്മാര് ‍ ; അവര് ‍ ക്കും ആശ്വാസം ലഭിക്കും .

(src)="b.MAT.5.5.1"> જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે . કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે .
(trg)="b.MAT.5.5.1"> സൌമ്യതയുള്ളവര് ‍ ഭാഗ്യവാന്മാര് ‍ ; അവര് ‍ ഭൂമിയെ അവകാശമാക്കും .

(src)="b.MAT.5.6.1"> બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે , તેઓને ધન્ય છે . કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે .
(trg)="b.MAT.5.6.1"> നീതിക്കു വിശന്നു ദാഹിക്കുന്നവര് ‍ ഭാഗ്യവാന്മാര് ‍ ; അവര് ‍ ക്കും തൃപ്തിവരും .

(src)="b.MAT.5.7.1"> જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે . કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે .
(trg)="b.MAT.5.7.1"> കരുണയുള്ളവര് ‍ ഭാഗ്യവാന്മാര് ‍ ; അവര് ‍ ക്കും കരുണ ലഭിക്കും .

(src)="b.MAT.5.8.1"> જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે . કારણ કે તેઓને દેવના દર્શન થશે .
(trg)="b.MAT.5.8.1"> ഹൃദയ ശുദ്ധിയുള്ളവര് ‍ ഭാഗ്യവാന്മാര് ‍ ; അവര് ‍ ദൈവത്തെ കാണും .

(src)="b.MAT.5.9.1"> જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે . કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે .
(trg)="b.MAT.5.9.1"> സമാധാനം ഉണ്ടാക്കുന്നവര് ‍ ഭാഗ്യവാന്മാര് ‍ ; അവര് ‍ ദൈവത്തിന്റെ പുത്രന്മാര് ‍ എന്നു വിളിക്കപ്പെടും .

(src)="b.MAT.5.10.1"> સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે . કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે .
(trg)="b.MAT.5.10.1"> നീതിനിമിത്തം ഉപദ്രവിക്കപ്പെടുന്നവര് ‍ ഭാഗ്യവാന്മാര് ‍ ; സ്വര് ‍ ഗ്ഗരാജ്യം അവര് ‍ ക്കുംള്ളതു .

(src)="b.MAT.5.11.1"> “ તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે , તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે .
(trg)="b.MAT.5.11.1"> എന്റെ നിമിത്തം നിങ്ങളെ പഴിക്കയും ഉപദ്രവിക്കയും നിങ്ങളെക്കൊണ്ടു എല്ലാ തിന്മയും കളവായി പറകയും ചെയ്യുമ്പോള് ‍ നിങ്ങള് ‍ ഭാഗ്യവാന്മാര് ‍ .