# gu/Gujarati-NT.xml.gz
# hi/Hindi.xml.gz


(src)="b.MAT.1.1.1"> આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે . તે દાઉદના પરિવારમાંથી આવ્યો . અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો .
(trg)="b.MAT.1.1.1"> इब्राहीम की सन्तान , दाऊद की सन्तान , यीशु मसीह की वंशावली ।

(src)="b.MAT.1.2.1"> ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો . ઈસહાક યાકૂબનો પિતા હતો . યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો .
(trg)="b.MAT.1.2.1"> इब्राहीम से इसहाक उत्पन्न हुआ ; इसहाक से याकूब उत्पन्न हुआ ; और याकूब से यहूदा और उसके भाई उत्पन्न हुए ।

(src)="b.MAT.1.3.1"> યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો . ( તેઓની મા તામાર હતી . ) પેરેસ હેસ્રોનનો પિતા હતો . હેસ્રોન આરામનો પિતા હતો .
(trg)="b.MAT.1.3.1"> यहूदा से फिरिस , और यहूदा और तामार से जोरह उत्पन्न हुए ; और फिरिस से हिद्दॊन उत्पन्न हुआ , और हिद्दॊन से एराम उत्पन्न हुआ ।

(src)="b.MAT.1.4.1"> આરામ અમિનાદાબનો પિતા હતો . અમિનાદાબ નાહશોનનો પિતા હતો . નાહશોન સલ્મોનનો પિતા હતો .
(trg)="b.MAT.1.4.1"> और एराम से अम्मीनादाब उत्पन्न हुआ ; और अम्मीनादाब से नहशोन और नहशोन से सलमोन उत्पन्न हुआ ।

(src)="b.MAT.1.5.1"> સલ્મોન બોઆઝનો પિતા હતો . ( બોઆઝની માતા રાહાબ હતી . ) બોઆઝ ઓબેદનો પિતા હતો . ( ઓબેદની માતા રૂથ હતી . ) ઓબેદ યશાઈનો પિતા હતો .
(trg)="b.MAT.1.5.1"> और सलमोन और राहब से बोअज उत्पन्न हुआ । और बोअज और रूत से ओबेद उत्पन्न हुआ ; और ओबेद से यिशै उत्पन्न हुआ ।

(src)="b.MAT.1.6.1"> યશાઈ દાઉદ રાજાનો પિતા હતો . દાઉદ સુલેમાનનો પિતા હતો . ( સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી . )
(trg)="b.MAT.1.6.1"> और यिशै से दाऊद राजा उत्पन्न हुआ । ।

(src)="b.MAT.1.7.1"> સુલેમાન રહાબામનો પિતા હતો . રહાબામ અબિયાનો પિતા હતો . અબિયા આસાનો પિતા હતો .
(trg)="b.MAT.1.7.1"> और दाऊद से सुलैमान उस स्त्री से उत्पन्न हुआ जो पहिले उरिरयाह की पत्नी थी ।

(src)="b.MAT.1.8.1"> આસા યહોશાફાટનો પિતા હતો . યહોશાફાટ યોરામનો પિતા હતો . યોરામ ઉઝિયાનો પિતા હતો .
(trg)="b.MAT.1.8.1"> और सुलैमान से रहबाम उत्पन्न हुआ ; और रहबाम से अबिरयाह उत्पन्न हुआ ; और अबिरयाह से आसा उत्पन्न हुआ ; और आसा से यहोशफात उत्पन्न हुआ ; और यहोशाफात से योराम उत्पन्न हुआ , और योराम से उज्जियाह उत्पन्न हुआ ।

(src)="b.MAT.1.9.1"> ઉઝિયા યોથામનો પિતા હતો . યોથામ આહાઝનો પિતા હતો . આહાઝ હિઝકિયાનો પિતા હતો .
(trg)="b.MAT.1.9.1"> और उज्जियाह से योताम उत्पन्न हुआ ; और योताम से आहाज उत्पन्न हुआ ; और आहाज से हिजकिरयाह उत्पन्न हुआ ।

(src)="b.MAT.1.10.1"> હિઝકિયા મનાશ્શાનો પિતા હતો . મનાશ્શા આમોનનો પિતા હતો . આમોન યોશિયાનો પિતા હતો .
(trg)="b.MAT.1.10.1"> और हिजिकिरयाह से मनश्शिह उत्पन्न हुआ । और मनश्शिह से आमोन उत्पन्न हुआ ; और आमोन से योशिरयाह उत्पन्न हुआ ।

(src)="b.MAT.1.11.1"> યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો . ( યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો . )
(trg)="b.MAT.1.11.1"> और बन्दी होकर बाबूल जाने के समय में योशिरयाह से यकुन्याह , और उस के भाई उत्पन्न हुए । ।

(src)="b.MAT.1.12.1"> બાબિલમાં તેઓને લઈ ગયા પછી : યખોન્યા શલથિયેલનો પિતા હતો . શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો .
(trg)="b.MAT.1.12.1"> बन्दी होकर बाबुल पहुंचाए जाने के बाद यकुन्याह से शालतिएल उत्पन्न हुआ ; और शालतिएल से जरूब्बाबिल उत्पन्न हुआ ।

(src)="b.MAT.1.13.1"> ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો . અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો . એલ્યાકીમ અઝોરનો પિતા હતો .
(trg)="b.MAT.1.13.1"> और जरूब्बाबिल से अबीहूद उत्पन्न हुआ , और अबीहूद से इल्याकीम उत्पन्न हुआ ; और इल्याकीम से अजोर उत्पन्न हुआ ।

(src)="b.MAT.1.14.1"> અઝોર સાદોકનો પિતા હતો . સાદોક આખીમનો પિતા હતો . આખીમ અલિહૂદનો પિતા હતો .
(trg)="b.MAT.1.14.1"> और अजोर से सदोक उत्पन्न हुआ ; और सदोक से अखीम उत्पन्न हुआ ; और अखीम से इलीहूद उत्पन्न हुआ ।

(src)="b.MAT.1.15.1"> અલિહૂદ એલ્યાઝરનો પિતા હતો . એલ્યાઝર મથ્થાનનો પિતા હતો . મથ્થાન યાકૂબનો પિતા હતો .
(trg)="b.MAT.1.15.1"> और इलीहूद से इलियाजार उत्पन्न हुआ ; और इलियाजर से मत्तान उत्पन्न हुआ ; और मत्तान से याकूब उत्पन्न हुआ ।

(src)="b.MAT.1.16.1"> યાકૂબ યૂસફનો પિતા હતો . યૂસફ મરિયમનો પતિ હતો . અને મરિયમ ઈસુની મા હતી . ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાવા લાગ્યો .
(trg)="b.MAT.1.16.1"> और याकूब से यूसुफ उत्पन्न हुआ ; जो मरियम का पति था जिस से यीशु जो मसीह कहलाता है उत्पन्न हुआ । ।

(src)="b.MAT.1.17.1"> આમ ઈબ્રાહિમથી દાઉદ સુધીની ચૌદ પેઢી થઈ દાઉદથી યહૂદી લોકોને બાબિલમાં લઈ ગયા ત્યાં સુધીની પણ યૌદ પેઢી થઈ અને એ લોકોને બાબિલમાં લઈ ગયા તે સમયથી ખ્રિસ્તના જન્મ સુધીની યૌદ પેઢી થઈ .
(trg)="b.MAT.1.17.1"> इब्राहीम से दाऊद तक सब चौदह पीढ़ी हुई और दाऊद से बाबुल को बन्दी होकर पहुंचाए जाने तक चौदह पीढ़ी और बन्दी होकर बाबुल को पहुंचाए जाने के समय से लेकर मसीह तक चौदह पीढ़ी हुई । ।

(src)="b.MAT.1.18.1"> ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી . ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે . તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી . લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે .
(trg)="b.MAT.1.18.1"> अब यीशु मसीह का जन्म इस प्रकार से हुआ , कि जब उस की माता मरियम की मंगनी यूसुफ के साथ हो गई , तो उन के इकट्ठे होने के पहिले से वह पवित्रा आत्मा की ओर से गर्भवती पाई गई ।

(src)="b.MAT.1.19.1"> મરિયમનો પતિ યૂસફ , ખૂબજ ભલો માણસ હતો , તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ .
(trg)="b.MAT.1.19.1"> सो उसके पति यूसुफ ने जो धर्मी था और उसे बदनाम करना नहीं चाहता था , उसे चुपके से त्याग देने की मनसा की ।

(src)="b.MAT.1.20.1"> જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો . દૂતે કહયું કે , “ યૂસફ દાઉદના દીકરા તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે .
(trg)="b.MAT.1.20.1"> जब वह इन बातों के सोच ही में था तो प्रभु का स्वर्गदूत उसे स्वप्न में दिखाई देकर कहने लगा ; हे यूसुफ दाऊद की सन्तान , तू अपनी पत्नी मरियम को अपने यहां ले आने से मत डर ; क्योंकि जो उसके गर्भ में है , वह पवित्रा आत्मा की ओर से है ।

(src)="b.MAT.1.21.1"> તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે . તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે . ”
(trg)="b.MAT.1.21.1"> वह पुत्रा जनेगी और तू उसका नाम यीशु रखना ; क्योंकि वह अपने लोगों का उन के पापों से उद्वार करेगा ।

(src)="b.MAT.1.22.1"> આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય .
(trg)="b.MAT.1.22.1"> यह सब कुछ इसलिये हुआ कि जो वचन प्रभु ने भविष्यद्वक्ता के द्वारा कहा था ; वह पूरा हो ।

(src)="b.MAT.1.23.1"> જુઓ , કુંવારી ગર્ભવતી થશે , તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે . ” ( ઈમ્માનુએલ એટલે “ દેવ આપણી સાથે છે . ” )
(trg)="b.MAT.1.23.1"> कि , देखो एक कुंवारी गर्भवती होगी और एक पुत्रा जनेगी और उसका नाम इम्मानुएल रखा जाएगा जिस का अर्थ यह है " परमेश्वर हमारे साथ " ।

(src)="b.MAT.1.24.1"> જયારે યૂસફ જાગ્યો , ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો .
(trg)="b.MAT.1.24.1"> सो यूसुफ नींद से जागकर प्रभु के दूत की आज्ञा अनुसार अपनी पत्नी को अपने यहां ले आया ।

(src)="b.MAT.1.25.1"> પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ . તેણે તેનું નામ ઈસુ પાડ્યું .
(trg)="b.MAT.1.25.1"> और जब तक वह पुत्रा न जनी तब तक वह उसके पास न गया : और उस ने उसका नाम यीशु रखा । ।

(src)="b.MAT.2.1.1"> ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો . હેરોદ રાજાના સમયમાં તેનો જન્મ થયો હતો . ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા .
(trg)="b.MAT.2.1.1"> हेरोदेस राजा के दिनों में जब यहूदिया के बैतलहम में यीशु का जन्म हुआ , तो देखो , पूर्व से कई ज्योतिषी यरूशलेम में आकर पूछने लगे ।

(src)="b.MAT.2.2.1"> જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે , “ નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે ? અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે . અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ . ”
(trg)="b.MAT.2.2.1"> कि यहूदियों का राजा जिस का जन्म हुआ है , कहां है ? क्योंकि हम ने पूर्व में उसका तारा देखा है और उस को प्रणाम करने आए हैं ।

(src)="b.MAT.2.3.1"> યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું . આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા .
(trg)="b.MAT.2.3.1"> यह सुनकर हेरोदेस राजा और उसके साथ सारा यरूशलेम घबरा गया ।

(src)="b.MAT.2.4.1"> હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી , તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ .
(trg)="b.MAT.2.4.1"> और उस ने लोगों के सब महायाजकों और शास्त्रियों को इकट्ठे करके उन से पूछा , कि मसीह का जन्म कहाँ होना चाहिए ?

(src)="b.MAT.2.5.1"> તેઓએ ઉત્તર આપ્યો કે . “ ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થવો જોઈએ . પ્રબોધકે ધર્મશાસ્ત્રોમાં આ વિષે લખ્યું છે .
(trg)="b.MAT.2.5.1"> उन्हों ने उस से कहा , यहूदिया के बैतलहम में ; क्योंकि भविष्यद्वक्ता के द्वारा यों लिखा है ।

(src)="b.MAT.2.6.1"> ‘ ઓ યદૂદિયા દેશના બેથલેહેમ , યહૂદિયાના નગરોથી કોઈપણ રીતે તું ઉત્તરતી કક્ષાનું નથી . તારામાંથી એક રાજા પેદા થશે તે રાજા મારી ઈસ્રાએલની પ્રજાને દોરવણી આપશે . ” મીખાહ 5 : 2
(trg)="b.MAT.2.6.1"> कि हे बैतलहम , जो यहूदा के देश में है , तू किसी रीति से यहूदा के अधिकारियों में सब से छोटा नहीं ; क्योंकि तुझ में से एक अधिपति निकलेगा , जो मेरी प्रजा इस्राएल की रखवाली करेगा ।

(src)="b.MAT.2.7.1"> પછી હેરોદે પૂર્વમાંથી જ્ઞાની માણસોની એક ગુપ્ત સભા બોલાવી . હેરોદ જ્ઞાની માણસો પાસેથી તારો દેખાવાનો ચૉક્કસ સમય જાણી લીધો .
(trg)="b.MAT.2.7.1"> तब हेरोदेस ने ज्योतिषियों को चुपके से बुलाकर उन से पूछा , कि तारा ठीक किस समय दिखाई दिया था ।

(src)="b.MAT.2.8.1"> પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા . તેણે જ્ઞાની માણસોને કહયુ કે , “ જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો . જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો . જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું . ”
(trg)="b.MAT.2.8.1"> और उस ने यह कहकर उन्हें बैतलहम भेजा , कि जाकर उस बालक के विषय में ठीक ठीक मालूम करो और जब वह मिल जाए तो मुझे समाचार दो ताकि मैं भी आकर उस को प्रणाम करूं ।

(src)="b.MAT.2.9.1"> જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા . તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો . તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા . તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું , તે જગ્યાએ તારો થંભ્યો .
(trg)="b.MAT.2.9.1"> वे राजा की बात सुनकर चले गए , और देखो , जो तारा उन्हों ने पूर्व में देखा था , वह उन के आगे आगे चला , और जंहा बालक था । उस जगह के ऊपर पंहुचकर ठहर गया । ।

(src)="b.MAT.2.10.1"> જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા . તેઓના આનંદનો પાર ના રહ્યો .
(trg)="b.MAT.2.10.1"> उस तारे को देखकर वे अति आनन्दित हुए ।

(src)="b.MAT.2.11.1"> જ્ઞાની માણસો જ્યાં બાળક હતું , તે ઘરે આવી પહોચ્યાં . તેઓએ બાળક અને તેની મા મરિયમને જોઈ . તેઓએ નમન કર્યુ . અને તે બાળકનું ભજન કર્યુ . તે માણસોએ ખજાનાની પટીઓ ઉઘાડી અને બાળકને ભેટ આપવા માટે જે સોનું , લોબાન અને બોળ હતાં તે તેને અર્પણ કર્યો .
(trg)="b.MAT.2.11.1"> और उस घर में पहुंचकर उस बालक को उस की माता मरियम के साथ देखा , और मुंह के बल गिरकर उसे प्रणाम किया ; और अपना अपना थैला खोलकर उसे सोना , और लोहबान , और गन्धरस की भेंट चढ़ाई ।

(src)="b.MAT.2.12.1"> પણ દેવે તેમને હેરોદ પાસે પાછા નહિ જવા સ્વપ્નમાં ચેતવણી આપી . આમ , જ્ઞાની માણસો તેમના પોતાના દેશમાં બીજા રસ્તે પાછા ગયા .
(trg)="b.MAT.2.12.1"> और स्वप्न में यह चितौनी पाकर कि हेरोदेस के पास फिर न जाना , वे दूसरे मार्ग से होकर अपने देश को चले गए । ।

(src)="b.MAT.2.13.1"> જ્ઞાની માણસોના ગયા પછી , યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો . દૂતે કહ્યું કે , “ ઊભો થા ! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા . હેરોદ બાળકની તપાસ શરૂ કરશે . તે તેને મારી નાખવા માગે છે . હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી , ત્યાં સુધી મિસરમાં જ રહેજે . ”
(trg)="b.MAT.2.13.1"> उन के चले जाने के बाद देखो , प्रभु के एक दूत ने स्वप्न में यूसुफ को दिखाई देकर कहा , उठ ; उस बालक को और उस की माता को लेकर मि देश को भाग जा ; और जब तक मैं तुझ से न कहूं , तब तक वही रहना ; क्योंकि हेरोदेस इस बालक को ढूंढ़ने पर है कि उसे मरवा डाले ।

(src)="b.MAT.2.14.1"> તેથી યૂસફ ઊઠયો અને બાળક અને તેની માને પોતાની સાથે લઈને મિસર જવા ચાલી નીકળ્યો . તેઓ રાત્રીના સમયે ચાલી નીકળ્યા .
(trg)="b.MAT.2.14.1"> वह रात ही को उठकर बालक और उस की माता को लेकर मि को चल दिया ।

(src)="b.MAT.2.15.1"> હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો . પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું , “ મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો . ”
(trg)="b.MAT.2.15.1"> और हेरोदेस के मरने तक वहीं रहा ; इसलिये कि वह वचन जो प्रभु ने भविष्यद्वक्ता के द्वारा कहा था कि मैं ने अपने पुत्रा को मि से बुलाया पूरा हो ।

(src)="b.MAT.2.16.1"> જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો . તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો . હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો . કે જે ( હાલના સમયથી ) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો .
(trg)="b.MAT.2.16.1"> जब हेरोदेस ने यह देखा , कि ज्योतिषियों ने मेरे साथ ठट्ठा किया है , तब वह क्रोध से भर गया ; और लोगों को भेजकर ज्योतिषियों से ठीक ठीक पूछे हुए समय के अनुसार बैतलहम और उसके आस पास के सब लड़कों को जो दो वर्ष के , वा उस से छोटे थे , मरवा डाला ।

(src)="b.MAT.2.17.1"> પ્રભુએ પ્રબોધક યર્મિયા દ્વારા જે ભવિષ્યવાણી જણાવીહતી તે પરિપૂર્ણ થઈ :
(trg)="b.MAT.2.17.1"> तब जो वचन यिर्मयाह भविष्यद्वक्ता के द्वारा कहा गया था , वह पूरा हुआ ,

(src)="b.MAT.2.18.1"> “ રામામાં એક અવાજ સંભળાયો . તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો . રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે ; તે દિલાસો મેળવવાનો નકાર કરે છે , કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે . ” યર્મિયા 31 : 15
(trg)="b.MAT.2.18.1"> कि रामाह में एक करूण- नाद सुनाई दिया , रोना और बड़ा विलाप , राहेल अपने बालकों के लिये रो रही थी , और शान्त होना न चाहती थी , क्योंकि वे हैं नहीं । ।

(src)="b.MAT.2.19.1"> હેરોદના મરણ પછી , પ્રભુનો દૂત સ્વપ્નમાં યૂસફ પાસે આવ્યો . જ્યારે યૂસફ મિસરમાં હતો ત્યારે આમ થયું હતું .
(trg)="b.MAT.2.19.1"> हेरोदेस के मरने के बाद देखो , प्रभु के दूत ने मि में यूसुफ को स्वप्न में दिखाई देकर कहा ।

(src)="b.MAT.2.20.1"> દૂતે કહ્યું કે , “ ઊભો થા ! બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ચાલ્યો જા . જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે મરણ પામ્યા છે . ”
(trg)="b.MAT.2.20.1"> कि उठ , बालक और उस की माता को लेकर इस्राएल के देश में चला जा ; क्योंकि जो बालक के प्राण लेना चाहते थे , वे मर गए ।

(src)="b.MAT.2.21.1"> તેથી યૂસફ બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ગયો .
(trg)="b.MAT.2.21.1"> वह उठा , और बालक और उस की माता को साथ लेकर इस्राएल के देश में आया ।

(src)="b.MAT.2.22.1"> પછી યૂસફે સાભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર આખિલાઉસ રાજા થયો છે ત્યારે યૂસફને ત્યાં જતાં ડર લાગ્યો ત્યારે સ્વપ્નમાં ચેતવણી મળી તેથી તે યહૂદિયાને બદલે ગાલીલ પ્રાંતમાં ગયો .
(trg)="b.MAT.2.22.1"> परन्तु यह सुनकर कि अरखिलाउस अपने पिता हेरोदेस की जगह यहूदिया पर राज्य कर रहा है , वहां जाने से डरा ; और स्वप्न में चितौनी पाकर गलील देश में चला गया ।

(src)="b.MAT.2.23.1"> યૂસફ નાસરેથ ગામમાં ગયો . આમ એટલા માટે થયું , જેથી પ્રબોધકોનું કહેલુ પૂણ થાય . દેવે કહ્યું કે ખ્રિસ્ત નાઝારી કહેવાશે .
(trg)="b.MAT.2.23.1"> और नासरत नाम नगर में जा बसा ; ताकि वह वचन पूरा हो , जो भविष्यद्वक्ताओं के द्वारा कहा गया था , कि वह नासरी कहलाएगा । ।

(src)="b.MAT.3.1.1"> સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ .
(trg)="b.MAT.3.1.1"> उन दिनों में यूहन्ना बपतिस्मा देनेवाला आकर यहूदिया के जंगल में यह प्रचार करने लगा । कि

(src)="b.MAT.3.2.1"> યોહાને કહ્યું કે , “ પસ્તાવો કરો , કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે . ”
(trg)="b.MAT.3.2.1"> मन फिराओ ; क्योंकि स्वर्ग का राज्य निकट आ गया है ।

(src)="b.MAT.3.3.1"> યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે . યશાયા પ્રબોધકે કહ્યું છે : “ એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે : ‘ પ્રભુ માટે માર્ગ તૈયાર કરો ; અને તેના માટેનો માર્ગ સીધો કરો . ” ‘ યશાયા 40 : 3
(trg)="b.MAT.3.3.1"> यह वही है जिस की चर्चा यशायाह भविष्यद्वक्ता के द्वारा की गई कि जंगल में एक पुकारनेवाले का शब्द हो रहा है , कि प्रभु का मार्ग तैयार करो , उस की सड़कें सीधी करो ।

(src)="b.MAT.3.4.1"> યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હ6તાં . તેની કમરે ચામડાનો પટ્ટો . યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો .
(trg)="b.MAT.3.4.1"> यह यूहन्ना ऊंट के रोम का वस्त्रा पहिने था , और अपनी कमर में चमड़े का पटुका बान्धे हुए था , और उसका भोजन टिडि्डयां और बनमधु था ।

(src)="b.MAT.3.5.1"> યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી , યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં .
(trg)="b.MAT.3.5.1"> तब यरूशलेम के और सारे यहूदिया के , और यरदन के आस पास के सारे देश के लोग उसके पास निकल आए ।

(src)="b.MAT.3.6.1"> લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું .
(trg)="b.MAT.3.6.1"> और अपने अपने पापों को मानकर यरदन नदी में उस से बपतिस्मा लिया ।

(src)="b.MAT.3.7.1"> ફરોશીઓ અને સદૂકીઓ તે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં . યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે : “ તમે બધા સર્પો છો ! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે ?
(trg)="b.MAT.3.7.1"> जब उस ने बहुतेरे फरीसियों और सदूकियों को बपतिस्मा के लिये अपने पास आते देखा , तो उन से कहा , कि हे सांप के बच्चों तुम्हें किस ने जता दिया , कि आनेवाले क्रोध से भागो ?

(src)="b.MAT.3.8.1"> તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે .
(trg)="b.MAT.3.8.1"> सो मन फिराव के योग्य फल लाओ ।

(src)="b.MAT.3.9.1"> તમે એમ ન માનતા કે ‘ ઈબ્રાહિમ અમારો પિતા છે ’ તેથી અમે ઉગરી જઈશું . દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે .
(trg)="b.MAT.3.9.1"> और अपने अपने मन में यह न सोचो , कि हमारा पिता इब्राहीम है ; क्योंकि मैं तुम से कहता हूं , कि परमेश्वर इन पत्थरों से इब्राहीम के लिये सन्तान उत्पन्न कर सकता है ।

(src)="b.MAT.3.10.1"> અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે . દરેક વૃક્ષ જે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે , અને અગ્નિમાં ફેંકી દેશે .
(trg)="b.MAT.3.10.1"> और अब कुल्हाड़ा पेड़ों की जड़ पर रखा हुआ है , इसलिये जो जो पेड़ अच्छा फल नहीं लाता , वह काटा और आग में झोंका जाता है ।

(src)="b.MAT.3.11.1"> “ તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું . પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે , તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી . તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે .
(trg)="b.MAT.3.11.1"> मैं तो पानी से तुम्हें मन फिराव का बपतिस्मा देता हूं , परन्तु जो मेरे बाद आनेवाला है , वह मुझ से शक्तिशाली है ; मैं उस की जूती उठाने के योग्य नहीं , वह तुम्हें पवित्रा आत्मा और आग से बपतिस्मा देगा ।

(src)="b.MAT.3.12.1"> તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશે અને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ . ”
(trg)="b.MAT.3.12.1"> उसका सूप उस के हाथ में है , और वह अपना खलिहान अच्छी रीति से साफ करेगा , और अपने गेहूं को तो खत्ते में इकट्ठा करेगा , परन्तु भूसी को उस आग में जलाएगा जो बुझने की नहीं । ।

(src)="b.MAT.3.13.1"> તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો . ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી .
(trg)="b.MAT.3.13.1"> उस समय यीशु मसीह गलील से यरदन के किनारे पर यूहन्ना के पास उस से बपतिस्मा लेने आया ।

(src)="b.MAT.3.14.1"> પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો . યોહાને કહ્યું કે , “ તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું ! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે ? ”
(trg)="b.MAT.3.14.1"> परन्तु यूहन्ना यह कहकर उसे रोकने लगा , कि मुझे तेरे हाथ से बपतिस्मा लेने की आवश्यक्ता है , और तू मेरे पास आया है ?

(src)="b.MAT.3.15.1"> ઈસુએ ઉત્તર આપ્યો , “ અત્યારે આમ જ થવા દે . દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે . ” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો .
(trg)="b.MAT.3.15.1"> यीशु ने उस को यह उत्तर दिया , कि अब तो ऐसा ही होने दे , क्योंकि हमें इसी रीति से सब धार्मिकता को पूरा करना उचित है , तब उस ने उस की बात मान ली ।

(src)="b.MAT.3.16.1"> બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો . પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો .
(trg)="b.MAT.3.16.1"> और यीशु बपतिस्मा लेकर तुरन्त पानी में से ऊपर आया , और देखो , उसके लिये आकाश खुल गया ; और उस ने परमेश्वर के आत्मा को कबूतर की नाई उतरते और अपने ऊपर आते देखा ।

(src)="b.MAT.3.17.1"> અને આકાશવાણી થઈ , “ આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું . અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું . ”
(trg)="b.MAT.3.17.1"> और देखो , यह आकाशवाणी हुई , कि यह मेरा प्रिय पुत्रा है , जिस से मैं अत्यन्त प्रसन्न हूं । ।

(src)="b.MAT.4.1.1"> પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો .
(trg)="b.MAT.4.1.1"> तब उस समय आत्मा यीशु को जंगल में ले गया ताकि इब्लीस से उस की परीक्षा हो ।

(src)="b.MAT.4.2.1"> ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ . આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો .
(trg)="b.MAT.4.2.1"> वह चालीस दिन , और चालीस रात , निराहार रहा , अन्त में उसे भूख लगी ।

(src)="b.MAT.4.3.1"> ઈસુ પાસે લલચાવનાર શેતાન આવ્યો અને કહ્યુ કે , “ જો તું દેવનો દીકરો હોય , તો આ પથ્થરોને કહે કે , તેઓ રોટલી થઈ જાય . ”
(trg)="b.MAT.4.3.1"> तब परखनेवाले ने पास आकर उस से कहा , यदि तू परमेश्वर का पुत्रा है , तो कह दे , कि ये पत्थर रोटियां बन जाएं ।

(src)="b.MAT.4.4.1"> ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે , “ ધર્મશાસ્ત્રમા લખ્યું છે કે , ‘ માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે . ” ‘ પુનર્નિયમ 8 : 3
(trg)="b.MAT.4.4.1"> उस ने उत्तर दिया ; कि लिखा है कि मनुष्य केवल रोटी ही से नहीं , परन्तु हर एक वचन से जो परमेश्वर के मुख से निकलता है जीवित रहेगा ।

(src)="b.MAT.4.5.1"> પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે .
(trg)="b.MAT.4.5.1"> तब इब्लीस उसे पवित्रा नगर में ले गया और मन्दिर के कंगूरे पर खड़ा किया ।

(src)="b.MAT.4.6.1"> પછી શેતાને કહ્યું કે , “ જો તું દેવનો દીકરો હોય તો કૂદકો માર . શા માટે ? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે , ‘ દે પોતાના દૂતોને આજ્ઞા કરશે , અને તેમના હાથમાં તને ઝીલી લેશે , જેથી તારા પગ ખડક પર અથડાશે નહિ . ” ‘ ગીતશાસ્ત્ર 91 : 11-12
(trg)="b.MAT.4.6.1"> और उस से कहा यदि तू परमेश्वर का पुत्रा है , तो अपने आप को नीचे गिरा दे ; क्योंकि लिखा है , कि वह तेरे विषय में अपने स्वर्गदूतों को आज्ञा देगा ; और वे तुझे हाथों हाथ उठा लेंगे ; कहीं ऐसा न हो कि तेरे पांवों में पत्थर से ठेस लगे ।

(src)="b.MAT.4.7.1"> ઈસુએ તેને ઉત્તર આપ્યો , એના વિષે પણ શાસ્ત્રમા કહ્યું છે કે , પ્ભુ તારા દેવની પરીક્ષણ તું ન કર . ” ‘ પુનનિયમ 6 : 16
(trg)="b.MAT.4.7.1"> यीशु ने उस से कहा ; यह भी लिखा है , कि तू प्रभु अपने परमेश्वर की परीक्षा न कर ।

(src)="b.MAT.4.8.1"> પછી શેતાન ઈસુને ખૂબ ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને અને ત્યાં તેને વિશ્વના બધાંજ રાજ્યો અને તેમાં આવેલ બધીજ ભવ્યતાનું દર્શન કરાવ્યું .
(trg)="b.MAT.4.8.1"> फिर शैतान उसे एक बहुत ऊंचे पहाड़ पर ले गया और सारे जगत के राज्य और उसका विभव दिखाकर

(src)="b.MAT.4.9.1"> તેણે કહ્યુ , “ જો તું પગે પડીને મારું ભજન કરીશ , તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ . ”
(trg)="b.MAT.4.9.1"> उस से कहा , कि यदि तू गिरकर मुझे प्रणाम करे , तो मैं यह सब कुछ तुझे दे दूंगा ।

(src)="b.MAT.4.10.1"> ઈસુએ શેતાનને કહ્યુ , “ શેતાન ! ચાલ્યો જા , ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે , ‘ પ્રભુનું તારા દેવનું જ ભજન કર . ફક્ત તેની જ સેવા કર ! ” ‘ પુનર્નિયમ 6 : 13
(trg)="b.MAT.4.10.1"> तब यीशु ने उस से कहा ; हे शैतान दूर हो जा , क्योंकि लिखा है , कि तू प्रभु अपने परमेश्वर को प्रणाम कर , और केवल उसी की उपासना कर ।

(src)="b.MAT.4.11.1"> પછી શેતાન ઈસુને છોડી ચાલ્યો ગયો , ત્યાર પછી કેટલાએક દૂતો આવી તેને મદદ કરવા લાગ્યા .
(trg)="b.MAT.4.11.1"> तब शैतान उसके पास से चला गया , और देखो , स्वर्गदूत आकर उस की सेवा करने लगे । ।

(src)="b.MAT.4.12.1"> ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પૂર્યો છે . તેથી તે ગાલીલ પાછો ગયો .
(trg)="b.MAT.4.12.1"> जब उस ने यह सुना कि यूहन्ना पकड़वा दिया गया , तो वह गलील को चला गया ।

(src)="b.MAT.4.13.1"> તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો .
(trg)="b.MAT.4.13.1"> और नासरत को छोड़कर कफरनहूम में जो झील के किनारे जबूलून और नपताली के देश में है जाकर रहने लगा ।

(src)="b.MAT.4.14.1"> યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પુરવાર કરવા માટે ઈસુએ આમ કર્યુ :
(trg)="b.MAT.4.14.1"> ताकि जो यशायाह भविष्द्वक्ता के द्वारा कहा गया था , वह पूरा हो ।

(src)="b.MAT.4.15.1"> “ ઝબુલોનના પ્રદેશમાં , અને નફતાલીન પ્રદેશમાં , સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં , યર્દન નદી પાસેના , જ્યાં વિદેશીઓ રહે છે .
(trg)="b.MAT.4.15.1"> कि जबूलून और नपताली के देश , झील के मार्ग से यरदन के पास अन्यजातियों का गलील ।

(src)="b.MAT.4.16.1"> જેઓ અંધકારમાં જીવતા હતાં . પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો ; તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી પર જીવે છે તેમના માટે આવ્યો છે . ” યશાયા 9 : 1-2
(trg)="b.MAT.4.16.1"> जो लोग अन्धकार में बैठे थे उन्हों ने बड़ी ज्योंति देखी ; और जो मृत्यु के देश और छाया में बैठे थे , उन पर ज्योति चमकी । ।

(src)="b.MAT.4.17.1"> ત્યારથી ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો , તેણે કહ્યું કે , “ પસ્તાવો કરો , કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે . ”
(trg)="b.MAT.4.17.1"> उस समय से यीशु प्रचार करना और यह कहना आरम्भ किया , कि मन फिराओ क्योंकि स्वर्ग का राज्य निकट आया है ।

(src)="b.MAT.4.18.1"> ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન ( જે પિતર કહેવાતો ) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા . તેઓ જાળથી માછલા પકડતા હતાં . તેઓ માછીમાર હતા .
(trg)="b.MAT.4.18.1"> उस ने गलील की झील के किनारे फिरते हुए दो भाइयों अर्थात् शमौन को जो पतरस कहलाता है , और उसके भाई अन्द्रियास को झील में जाल डालते देखा ; क्योंकि वे मछवे थे ।

(src)="b.MAT.4.19.1"> ઈસુએ કહ્યું , “ ચાલો મારી પાછળ આવો . હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ . તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે . ”
(trg)="b.MAT.4.19.1"> और उन से कहा , मेरे पीछे चले आओ , तो मैं तुम को मनुष्यों के पकड़नेवाले बनाऊंगा ।

(src)="b.MAT.4.20.1"> તે બંને ભાઈઓ તેમની જાળો પડતી મૂકીને ઈસુની પાછળ ગયાં .
(trg)="b.MAT.4.20.1"> वे तुरन्त जालों को छोड़कर उसके पीछे हो लिए ।

(src)="b.MAT.4.21.1"> ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી . તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા . તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે , મારી સાથે ચાલો .
(trg)="b.MAT.4.21.1"> और वहां से आगे बढ़कर , उस ने और दो भाइयों अर्थात् जब्दी के पुत्रा याकूब और उसके भाई यूहन्ना को अपने पिता जब्दी के साथ नाव पर अपने जालों को सुधारते देखा ; और उन्हें भी बुलाया

(src)="b.MAT.4.22.1"> બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા .
(trg)="b.MAT.4.22.1"> वे तुरन्त नाव और अपने पिता को छोड़कर उसके पीछे हो लिए । ।

(src)="b.MAT.4.23.1"> ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાં ઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો . તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા .
(trg)="b.MAT.4.23.1"> और यीशु सारे गलील में फिरता हुआ उन की सभाओं में उपदेश करता और राज्य का सुसमाचार प्रचार करता , और लोगों की हर प्रकार की बीमारी और दुर्बलता को दूर करता रहा ।

(src)="b.MAT.4.24.1"> ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા , આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને , તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં ; અને ઈસુએ તે બધાને સાજા કર્યા .
(trg)="b.MAT.4.24.1"> और सारे सूरिया में उसका यश फैल गया ; और लोग सब बीमारों को , जो नाना प्रकार की बीमारियों और दुखों में जकड़े हुए थे , और जिन में दुष्टात्माएं थीं और मिर्गीवालों और झोले के मारे हुओं को उसके पास लाए और उस ने उन्हें चंगा किया ।

(src)="b.MAT.4.25.1"> આથી ગાલીલથી તથા દશનગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો .
(trg)="b.MAT.4.25.1"> और गलील और दिकापुलिस और यरूशलेम और यहूदिया से और यरदन के पार से भीड़ की भीड़ उसके पीछे हो ली । ।

(src)="b.MAT.5.1.1"> ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા . તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો , ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં .
(trg)="b.MAT.5.1.1"> वह इस भीड़ को देखकर , पहाड़ पर चढ़ गया ; और जब बैठ गया तो उसके चेले उसके पास आए ।

(src)="b.MAT.5.2.1"> ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું :
(trg)="b.MAT.5.2.1"> और वह अपना मुंह खोलकर उन्हें यह उपदेश देने लगा ,

(src)="b.MAT.5.3.1"> “ જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે . કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે .
(trg)="b.MAT.5.3.1"> धन्य हैं वे , जो मन के दीन हैं , क्योंकि स्वर्ग का राज्य उन्हीं का है ।

(src)="b.MAT.5.4.1"> જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે . કારણ કે તેઓને દેવ દિલાસો આપશે .
(trg)="b.MAT.5.4.1"> धन्य हैं वे , जो शोक करते हैं , क्योंकि वे शांति पाएंगे ।

(src)="b.MAT.5.5.1"> જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે . કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે .
(trg)="b.MAT.5.5.1"> धन्य हैं वे , जो नम्र हैं , क्योंकि वे पृथ्वी के अधिकारी होंगे ।

(src)="b.MAT.5.6.1"> બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે , તેઓને ધન્ય છે . કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે .
(trg)="b.MAT.5.6.1"> धन्य हैं वे , जो दयावन्त हैं , क्योंकि उन पर दया की जाएगी ।

(src)="b.MAT.5.7.1"> જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે . કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે .
(trg)="b.MAT.5.7.1"> धन्य हैं वे , जिन के मन शुद्ध हैं , क्योंकि वे परमेश्वर को देखेंगे ।

(src)="b.MAT.5.8.1"> જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે . કારણ કે તેઓને દેવના દર્શન થશે .
(trg)="b.MAT.5.8.1"> धन्य हैं वे , जो मेल करवानेवाले हैं , क्योंकि वे परमेश्वर के पुत्रा कहलाएंगे ।

(src)="b.MAT.5.9.1"> જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે . કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે .
(trg)="b.MAT.5.9.1"> धन्य हैं वे , जो धर्म के कारण सताए जाते हैं , क्योंकि स्वर्ग का राज्य उन्हीं का है ।

(src)="b.MAT.5.10.1"> સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે . કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે .
(trg)="b.MAT.5.10.1"> धन्य हो तुम , जब मनुष्य मेरे कारण झूठ बोल बोलकर तुम्हरो विरोध में सब प्रकार की बुरी बात कहें ।