# es/Spanish.xml.gz
# gu/Gujarati-NT.xml.gz


(src)="b.MAT.1.1.1"> Libro de la genealogía de Jesucristo , hijo de David , hijo de Abraham
(trg)="b.MAT.1.1.1"> આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે . તે દાઉદના પરિવારમાંથી આવ્યો . અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો .

(src)="b.MAT.1.2.1"> Abraham engendró a Isaac ; Isaac engendró a Jacob ; Jacob engendró a Judá y a sus hermanos
(trg)="b.MAT.1.2.1"> ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો . ઈસહાક યાકૂબનો પિતા હતો . યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો .

(src)="b.MAT.1.3.1"> Judá engendró de Tamar a Fares y a Zéraj ; Fares engendró a Hesrón ; Hesrón engendró a Aram
(trg)="b.MAT.1.3.1"> યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો . ( તેઓની મા તામાર હતી . ) પેરેસ હેસ્રોનનો પિતા હતો . હેસ્રોન આરામનો પિતા હતો .

(src)="b.MAT.1.4.1"> Aram engendró a Aminadab ; Aminadab engendró a Najsón ; Najsón engendró a Salmón
(trg)="b.MAT.1.4.1"> આરામ અમિનાદાબનો પિતા હતો . અમિનાદાબ નાહશોનનો પિતા હતો . નાહશોન સલ્મોનનો પિતા હતો .

(src)="b.MAT.1.5.1"> Salmón engendró de Rajab a Boaz ; Boaz engendró de Rut a Obed ; Obed engendró a Isaí
(trg)="b.MAT.1.5.1"> સલ્મોન બોઆઝનો પિતા હતો . ( બોઆઝની માતા રાહાબ હતી . ) બોઆઝ ઓબેદનો પિતા હતો . ( ઓબેદની માતા રૂથ હતી . ) ઓબેદ યશાઈનો પિતા હતો .

(src)="b.MAT.1.6.1"> Isaí engendró al rey David .
(src)="b.MAT.1.6.2"> David engendró a Salomón , de la que fue mujer de Urías
(trg)="b.MAT.1.6.1"> યશાઈ દાઉદ રાજાનો પિતા હતો . દાઉદ સુલેમાનનો પિતા હતો . ( સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી . )

(src)="b.MAT.1.7.1"> Salomón engendró a Roboam ; Roboam engendró a Abías ; Abías engendró a Asa
(trg)="b.MAT.1.7.1"> સુલેમાન રહાબામનો પિતા હતો . રહાબામ અબિયાનો પિતા હતો . અબિયા આસાનો પિતા હતો .

(src)="b.MAT.1.8.1"> Asa engendró a Josafat ; Josafat engendró a Joram ; Joram engendró a Uzías
(trg)="b.MAT.1.8.1"> આસા યહોશાફાટનો પિતા હતો . યહોશાફાટ યોરામનો પિતા હતો . યોરામ ઉઝિયાનો પિતા હતો .

(src)="b.MAT.1.9.1"> Uzías engendró a Jotam ; Jotam engendró a Acaz ; Acaz engendró a Ezequías
(trg)="b.MAT.1.9.1"> ઉઝિયા યોથામનો પિતા હતો . યોથામ આહાઝનો પિતા હતો . આહાઝ હિઝકિયાનો પિતા હતો .

(src)="b.MAT.1.10.1"> Ezequías engendró a Manasés ; Manasés engendró a Amón ; Amón engendró a Josías
(trg)="b.MAT.1.10.1"> હિઝકિયા મનાશ્શાનો પિતા હતો . મનાશ્શા આમોનનો પિતા હતો . આમોન યોશિયાનો પિતા હતો .

(src)="b.MAT.1.11.1"> Josías engendró a Jeconías y a sus hermanos en el tiempo de la deportación a Babilonia
(trg)="b.MAT.1.11.1"> યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો . ( યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો . )

(src)="b.MAT.1.12.1"> Después de la deportación a Babilonia , Jeconías engendró a Salatiel ; Salatiel engendró a Zorobabel
(trg)="b.MAT.1.12.1"> બાબિલમાં તેઓને લઈ ગયા પછી : યખોન્યા શલથિયેલનો પિતા હતો . શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો .

(src)="b.MAT.1.13.1"> Zorobabel engendró a Abiud ; Abiud engendró a Eliaquim ; Eliaquim engendró a Azor
(trg)="b.MAT.1.13.1"> ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો . અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો . એલ્યાકીમ અઝોરનો પિતા હતો .

(src)="b.MAT.1.14.1"> Azor engendró a Sadoc ; Sadoc engendró a Aquim ; Aquim engendró a Eliud
(trg)="b.MAT.1.14.1"> અઝોર સાદોકનો પિતા હતો . સાદોક આખીમનો પિતા હતો . આખીમ અલિહૂદનો પિતા હતો .

(src)="b.MAT.1.15.1"> Eliud engendró a Eleazar ; Eleazar engendró a Matán ; Matán engendró a Jacob
(trg)="b.MAT.1.15.1"> અલિહૂદ એલ્યાઝરનો પિતા હતો . એલ્યાઝર મથ્થાનનો પિતા હતો . મથ્થાન યાકૂબનો પિતા હતો .

(src)="b.MAT.1.16.1"> Jacob engendró a José , marido de María , de la cual nació Jesús , llamado el Cristo
(trg)="b.MAT.1.16.1"> યાકૂબ યૂસફનો પિતા હતો . યૂસફ મરિયમનો પતિ હતો . અને મરિયમ ઈસુની મા હતી . ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાવા લાગ્યો .

(src)="b.MAT.1.17.1"> De manera que todas las generaciones desde Abraham hasta David son catorce generaciones , y desde David hasta la deportación a Babilonia son catorce generaciones , y desde la deportación a Babilonia hasta el Cristo son catorce generaciones
(trg)="b.MAT.1.17.1"> આમ ઈબ્રાહિમથી દાઉદ સુધીની ચૌદ પેઢી થઈ દાઉદથી યહૂદી લોકોને બાબિલમાં લઈ ગયા ત્યાં સુધીની પણ યૌદ પેઢી થઈ અને એ લોકોને બાબિલમાં લઈ ગયા તે સમયથી ખ્રિસ્તના જન્મ સુધીની યૌદ પેઢી થઈ .

(src)="b.MAT.1.18.1"> El nacimiento de Jesucristo fue así : Su madre María estaba desposada con José ; y antes de que se unieran , se halló que ella había concebido del Espíritu Santo
(trg)="b.MAT.1.18.1"> ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી . ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે . તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી . લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે .

(src)="b.MAT.1.19.1"> José , su marido , como era justo y no quería difamarla , se propuso dejarla secretamente
(trg)="b.MAT.1.19.1"> મરિયમનો પતિ યૂસફ , ખૂબજ ભલો માણસ હતો , તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ .

(src)="b.MAT.1.20.1"> Mientras él pensaba en esto , he aquí un ángel del Señor se le apareció en sueños y le dijo : " José , hijo de David , no temas recibir a María tu mujer , porque lo que ha sido engendrado en ella es del Espíritu Santo
(trg)="b.MAT.1.20.1"> જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો . દૂતે કહયું કે , “ યૂસફ દાઉદના દીકરા તું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે .

(src)="b.MAT.1.21.1"> Ella dará a luz un hijo ; y llamarás su nombre Jesús , porque él salvará a su pueblo de sus pecados .
(trg)="b.MAT.1.21.1"> તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે . તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે . ”

(src)="b.MAT.1.22.1"> Todo esto aconteció para que se cumpliese lo que habló el Señor por medio del profeta , diciendo
(trg)="b.MAT.1.22.1"> આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય .

(src)="b.MAT.1.23.1"> He aquí , la virgen concebirá y dará a luz un hijo , y llamarán su nombre Emanuel , que traducido quiere decir : Dios con nosotros
(trg)="b.MAT.1.23.1"> જુઓ , કુંવારી ગર્ભવતી થશે , તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે . ” ( ઈમ્માનુએલ એટલે “ દેવ આપણી સાથે છે . ” )

(src)="b.MAT.1.24.1"> Cuando José despertó del sueño , hizo como el ángel del Señor le había mandado , y recibió a su mujer
(trg)="b.MAT.1.24.1"> જયારે યૂસફ જાગ્યો , ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો .

(src)="b.MAT.1.25.1"> Pero no la conoció hasta que ella dio a luz un hijo , y llamó su nombre Jesús
(trg)="b.MAT.1.25.1"> પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ . તેણે તેનું નામ ઈસુ પાડ્યું .

(src)="b.MAT.2.1.1"> Jesús nació en Belén de Judea , en días del rey Herodes .
(src)="b.MAT.2.1.2"> Y he aquí unos magos vinieron del oriente a Jerusalén
(trg)="b.MAT.2.1.1"> ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો . હેરોદ રાજાના સમયમાં તેનો જન્મ થયો હતો . ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા .

(src)="b.MAT.2.2.1"> preguntando : -- ¿Dónde está el rey de los judíos , que ha nacido ?
(src)="b.MAT.2.2.2"> Porque hemos visto su estrella en el oriente y hemos venido para adorarle
(trg)="b.MAT.2.2.1"> જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે , “ નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે ? અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે . અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ . ”

(src)="b.MAT.2.3.1"> Cuando el rey Herodes oyó esto , se turbó , y toda Jerusalén con él
(trg)="b.MAT.2.3.1"> યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું . આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા .

(src)="b.MAT.2.4.1"> Y habiendo convocado a todos los principales sacerdotes y a los escribas del pueblo , les preguntó dónde había de nacer el Cristo
(trg)="b.MAT.2.4.1"> હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી , તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ .

(src)="b.MAT.2.5.1"> Ellos le dijeron : -- En Belén de Judea , porque así está escrito por el profeta
(trg)="b.MAT.2.5.1"> તેઓએ ઉત્તર આપ્યો કે . “ ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થવો જોઈએ . પ્રબોધકે ધર્મશાસ્ત્રોમાં આ વિષે લખ્યું છે .

(src)="b.MAT.2.6.1"> Y tú , Belén , en la tierra de Judá , de ninguna manera eres la más pequeña entre los gobernadores de Judá ; porque de ti saldrá un gobernante que pastoreará a mi pueblo Israel
(trg)="b.MAT.2.6.1"> ‘ ઓ યદૂદિયા દેશના બેથલેહેમ , યહૂદિયાના નગરોથી કોઈપણ રીતે તું ઉત્તરતી કક્ષાનું નથી . તારામાંથી એક રાજા પેદા થશે તે રાજા મારી ઈસ્રાએલની પ્રજાને દોરવણી આપશે . ” મીખાહ 5 : 2

(src)="b.MAT.2.7.1"> Entonces Herodes llamó en secreto a los magos e indagó de ellos el tiempo de la aparición de la estrella
(trg)="b.MAT.2.7.1"> પછી હેરોદે પૂર્વમાંથી જ્ઞાની માણસોની એક ગુપ્ત સભા બોલાવી . હેરોદ જ્ઞાની માણસો પાસેથી તારો દેખાવાનો ચૉક્કસ સમય જાણી લીધો .

(src)="b.MAT.2.8.1"> Y enviándolos a Belén , les dijo : -- Id y averiguad con cuidado acerca del niño .
(src)="b.MAT.2.8.2"> Tan pronto le halléis , hacédmelo saber , para que yo también vaya y le adore
(trg)="b.MAT.2.8.1"> પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા . તેણે જ્ઞાની માણસોને કહયુ કે , “ જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો . જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો . જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું . ”

(src)="b.MAT.2.9.1"> Ellos , después de oír al rey , se fueron .
(src)="b.MAT.2.9.2"> Y he aquí la estrella que habían visto en el oriente iba delante de ellos , hasta que llegó y se detuvo sobre donde estaba el niño
(trg)="b.MAT.2.9.1"> જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા . તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો . તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા . તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું , તે જગ્યાએ તારો થંભ્યો .

(src)="b.MAT.2.10.1"> Al ver la estrella , se regocijaron con gran alegría
(trg)="b.MAT.2.10.1"> જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા . તેઓના આનંદનો પાર ના રહ્યો .

(src)="b.MAT.2.11.1"> Cuando entraron en la casa , vieron al niño con María su madre , y postrándose le adoraron .
(src)="b.MAT.2.11.2"> Entonces abrieron sus tesoros y le ofrecieron presentes de oro , incienso y mirra
(trg)="b.MAT.2.11.1"> જ્ઞાની માણસો જ્યાં બાળક હતું , તે ઘરે આવી પહોચ્યાં . તેઓએ બાળક અને તેની મા મરિયમને જોઈ . તેઓએ નમન કર્યુ . અને તે બાળકનું ભજન કર્યુ . તે માણસોએ ખજાનાની પટીઓ ઉઘાડી અને બાળકને ભેટ આપવા માટે જે સોનું , લોબાન અને બોળ હતાં તે તેને અર્પણ કર્યો .

(src)="b.MAT.2.12.1"> Pero advertidos por revelación en sueños que no volviesen a Herodes , regresaron a su país por otro camino
(trg)="b.MAT.2.12.1"> પણ દેવે તેમને હેરોદ પાસે પાછા નહિ જવા સ્વપ્નમાં ચેતવણી આપી . આમ , જ્ઞાની માણસો તેમના પોતાના દેશમાં બીજા રસ્તે પાછા ગયા .

(src)="b.MAT.2.13.1"> Después que ellos partieron , he aquí un ángel del Señor apareció en sueños a José , diciendo : " Levántate ; toma al niño y a su madre , y huye a Egipto .
(src)="b.MAT.2.13.2"> Quédate allá hasta que yo te diga , porque Herodes va a buscar al niño para matarlo .
(trg)="b.MAT.2.13.1"> જ્ઞાની માણસોના ગયા પછી , યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો . દૂતે કહ્યું કે , “ ઊભો થા ! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા . હેરોદ બાળકની તપાસ શરૂ કરશે . તે તેને મારી નાખવા માગે છે . હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી , ત્યાં સુધી મિસરમાં જ રહેજે . ”

(src)="b.MAT.2.14.1"> Entonces José se levantó , tomó de noche al niño y a su madre , y se fue a Egipto
(trg)="b.MAT.2.14.1"> તેથી યૂસફ ઊઠયો અને બાળક અને તેની માને પોતાની સાથે લઈને મિસર જવા ચાલી નીકળ્યો . તેઓ રાત્રીના સમયે ચાલી નીકળ્યા .

(src)="b.MAT.2.15.1"> Y estuvo allí hasta la muerte de Herodes , para que se cumpliese lo que habló el Señor por medio del profeta , diciendo : De Egipto llamé a mi hijo
(trg)="b.MAT.2.15.1"> હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો . પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું , “ મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો . ”

(src)="b.MAT.2.16.1"> Entonces Herodes , al verse burlado por los magos , se enojó sobremanera y mandó matar a todos los niños varones en Belén y en todos sus alrededores , de dos años de edad para abajo , conforme al tiempo que había averiguado de los magos
(trg)="b.MAT.2.16.1"> જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો . તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો . હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો . કે જે ( હાલના સમયથી ) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો .

(src)="b.MAT.2.17.1"> Entonces se cumplió lo dicho por medio del profeta Jeremías , diciendo
(trg)="b.MAT.2.17.1"> પ્રભુએ પ્રબોધક યર્મિયા દ્વારા જે ભવિષ્યવાણી જણાવીહતી તે પરિપૂર્ણ થઈ :

(src)="b.MAT.2.18.1"> Voz fue oída en Ramá ; grande llanto y lamentación .
(src)="b.MAT.2.18.2"> Raquel lloraba por sus hijos , y no quería ser consolada , porque perecieron
(trg)="b.MAT.2.18.1"> “ રામામાં એક અવાજ સંભળાયો . તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો . રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે ; તે દિલાસો મેળવવાનો નકાર કરે છે , કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે . ” યર્મિયા 31 : 15

(src)="b.MAT.2.19.1"> Cuando había muerto Herodes , he aquí un ángel del Señor apareció en sueños a José en Egipto
(trg)="b.MAT.2.19.1"> હેરોદના મરણ પછી , પ્રભુનો દૂત સ્વપ્નમાં યૂસફ પાસે આવ્યો . જ્યારે યૂસફ મિસરમાં હતો ત્યારે આમ થયું હતું .

(src)="b.MAT.2.20.1"> diciendo : " Levántate , toma al niño y a su madre , y ve a la tierra de Israel , porque han muerto los que procuraban quitar la vida al niño .
(trg)="b.MAT.2.20.1"> દૂતે કહ્યું કે , “ ઊભો થા ! બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ચાલ્યો જા . જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે મરણ પામ્યા છે . ”

(src)="b.MAT.2.21.1"> Entonces él se levantó , tomó al niño y a su madre , y entró en la tierra de Israel
(trg)="b.MAT.2.21.1"> તેથી યૂસફ બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ગયો .

(src)="b.MAT.2.22.1"> Pero , al oír que Arquelao reinaba en Judea en lugar de su padre Herodes , tuvo miedo de ir allá ; y advertido por revelación en sueños , fue a las regiones de Galilea
(trg)="b.MAT.2.22.1"> પછી યૂસફે સાભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર આખિલાઉસ રાજા થયો છે ત્યારે યૂસફને ત્યાં જતાં ડર લાગ્યો ત્યારે સ્વપ્નમાં ચેતવણી મળી તેથી તે યહૂદિયાને બદલે ગાલીલ પ્રાંતમાં ગયો .

(src)="b.MAT.2.23.1"> Habiendo llegado , habitó en la ciudad que se llama Nazaret .
(src)="b.MAT.2.23.2"> Así se cumplió lo dicho por medio de los profetas , que había de ser llamado nazareno
(trg)="b.MAT.2.23.1"> યૂસફ નાસરેથ ગામમાં ગયો . આમ એટલા માટે થયું , જેથી પ્રબોધકોનું કહેલુ પૂણ થાય . દેવે કહ્યું કે ખ્રિસ્ત નાઝારી કહેવાશે .

(src)="b.MAT.3.1.1"> En aquellos días apareció Juan el Bautista predicando en el desierto de Jude
(trg)="b.MAT.3.1.1"> સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ .

(src)="b.MAT.3.2.1"> y diciendo : " Arrepentíos , porque el reino de los cielos se ha acercado .
(trg)="b.MAT.3.2.1"> યોહાને કહ્યું કે , “ પસ્તાવો કરો , કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે . ”

(src)="b.MAT.3.3.1"> Pues éste es aquel de quien fue dicho por medio del profeta Isaías : Voz del que proclama en el desierto : " Preparad el camino del Señor ; enderezad sus sendas .
(trg)="b.MAT.3.3.1"> યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે . યશાયા પ્રબોધકે કહ્યું છે : “ એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે : ‘ પ્રભુ માટે માર્ગ તૈયાર કરો ; અને તેના માટેનો માર્ગ સીધો કરો . ” ‘ યશાયા 40 : 3

(src)="b.MAT.3.4.1"> Juan mismo estaba vestido de pelo de camello y con un cinto de cuero a la cintura .
(src)="b.MAT.3.4.2"> Su comida era langostas y miel silvestre
(trg)="b.MAT.3.4.1"> યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હ6તાં . તેની કમરે ચામડાનો પટ્ટો . યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો .

(src)="b.MAT.3.5.1"> Entonces salían a él Jerusalén y toda Judea y toda la región del Jordán
(trg)="b.MAT.3.5.1"> યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી , યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં .

(src)="b.MAT.3.6.1"> y confesando sus pecados eran bautizados por él en el río Jordán
(trg)="b.MAT.3.6.1"> લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું .

(src)="b.MAT.3.7.1"> Pero cuando Juan vio que muchos de los fariseos y de los saduceos venían a su bautismo , les decía : " ¡ Generación de víboras !
(src)="b.MAT.3.7.2"> ¿ Quién os enseñó a huir de la ira venidera
(trg)="b.MAT.3.7.1"> ફરોશીઓ અને સદૂકીઓ તે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં . યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે : “ તમે બધા સર્પો છો ! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે ?

(src)="b.MAT.3.8.1"> Producid , pues , frutos dignos de arrepentimiento
(trg)="b.MAT.3.8.1"> તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે .

(src)="b.MAT.3.9.1"> y no penséis decir dentro de vosotros : ' A Abraham tenemos por padre . '
(src)="b.MAT.3.9.2"> Porque yo os digo que aun de estas piedras Dios puede levantar hijos a Abraham
(trg)="b.MAT.3.9.1"> તમે એમ ન માનતા કે ‘ ઈબ્રાહિમ અમારો પિતા છે ’ તેથી અમે ઉગરી જઈશું . દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે .

(src)="b.MAT.3.10.1"> El hacha ya está puesta a la raíz de los árboles .
(src)="b.MAT.3.10.2"> Por tanto , todo árbol que no da buen fruto es cortado y echado al fuego
(trg)="b.MAT.3.10.1"> અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે . દરેક વૃક્ષ જે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે , અને અગ્નિમાં ફેંકી દેશે .

(src)="b.MAT.3.11.1"> Yo , a la verdad , os bautizo en agua para arrepentimiento ; pero el que viene después de mí , cuyo calzado no soy digno de llevar , es más poderoso que yo .
(src)="b.MAT.3.11.2"> Él os bautizará en el Espíritu Santo y fuego
(trg)="b.MAT.3.11.1"> “ તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું . પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે , તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી . તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે .

(src)="b.MAT.3.12.1"> Su aventador está en su mano , y limpiará su era .
(src)="b.MAT.3.12.2"> Recogerá su trigo en el granero y quemará la paja en el fuego que nunca se apagará .
(trg)="b.MAT.3.12.1"> તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશે અને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ . ”

(src)="b.MAT.3.13.1"> Entonces Jesús vino de Galilea al Jordán , a Juan , para ser bautizado por él
(trg)="b.MAT.3.13.1"> તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો . ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા લેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી .

(src)="b.MAT.3.14.1"> Pero Juan procuraba impedírselo diciendo : -- Yo necesito ser bautizado por ti , ¿ y tú vienes a mí
(trg)="b.MAT.3.14.1"> પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો . યોહાને કહ્યું કે , “ તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું ! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે ? ”

(src)="b.MAT.3.15.1"> Pero Jesús le respondió : -- Permítelo por ahora , porque así nos conviene cumplir toda justicia .
(src)="b.MAT.3.15.2"> Entonces se lo permitió
(trg)="b.MAT.3.15.1"> ઈસુએ ઉત્તર આપ્યો , “ અત્યારે આમ જ થવા દે . દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે . ” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો .

(src)="b.MAT.3.16.1"> Y cuando Jesús fue bautizado , en seguida subió del agua , y he aquí los cielos le fueron abiertos , y vio al Espíritu de Dios que descendía como paloma y venía sobre él
(trg)="b.MAT.3.16.1"> બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો . પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો .

(src)="b.MAT.3.17.1"> Y he aquí , una voz de los cielos decía : " Éste es mi Hijo amado , en quien tengo complacencia .
(trg)="b.MAT.3.17.1"> અને આકાશવાણી થઈ , “ આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું . અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું . ”

(src)="b.MAT.4.1.1"> Entonces Jesús fue llevado por el Espíritu al desierto , para ser tentado por el diablo
(trg)="b.MAT.4.1.1"> પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો .

(src)="b.MAT.4.2.1"> Y después de haber ayunado cuarenta días y cuarenta noches , tuvo hambre
(trg)="b.MAT.4.2.1"> ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ . આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો .

(src)="b.MAT.4.3.1"> El tentador se acercó y le dijo : -- Si eres Hijo de Dios , di que estas piedras se conviertan en pan
(trg)="b.MAT.4.3.1"> ઈસુ પાસે લલચાવનાર શેતાન આવ્યો અને કહ્યુ કે , “ જો તું દેવનો દીકરો હોય , તો આ પથ્થરોને કહે કે , તેઓ રોટલી થઈ જાય . ”

(src)="b.MAT.4.4.1"> Pero él respondió y dijo : -- Escrito está : No sólo de pan vivirá el hombre , sino de toda palabra que sale de la boca de Dios
(trg)="b.MAT.4.4.1"> ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે , “ ધર્મશાસ્ત્રમા લખ્યું છે કે , ‘ માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે . ” ‘ પુનર્નિયમ 8 : 3

(src)="b.MAT.4.5.1"> Entonces el diablo le llevó a la santa ciudad , le puso de pie sobre el pináculo del templo
(trg)="b.MAT.4.5.1"> પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે .

(src)="b.MAT.4.6.1"> y le dijo : -- Si eres Hijo de Dios , échate abajo , porque escrito está : A sus ángeles mandará acerca de ti , y en sus manos te llevarán , de modo que nunca tropieces con tu pie en piedra
(trg)="b.MAT.4.6.1"> પછી શેતાને કહ્યું કે , “ જો તું દેવનો દીકરો હોય તો કૂદકો માર . શા માટે ? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે , ‘ દે પોતાના દૂતોને આજ્ઞા કરશે , અને તેમના હાથમાં તને ઝીલી લેશે , જેથી તારા પગ ખડક પર અથડાશે નહિ . ” ‘ ગીતશાસ્ત્ર 91 : 11-12

(src)="b.MAT.4.7.1"> Jesús le dijo : -- Además está escrito : No pondrás a prueba al Señor tu Dios
(trg)="b.MAT.4.7.1"> ઈસુએ તેને ઉત્તર આપ્યો , એના વિષે પણ શાસ્ત્રમા કહ્યું છે કે , પ્ભુ તારા દેવની પરીક્ષણ તું ન કર . ” ‘ પુનનિયમ 6 : 16

(src)="b.MAT.4.8.1"> Otra vez el diablo le llevó a un monte muy alto , y le mostró todos los reinos del mundo y su gloria
(trg)="b.MAT.4.8.1"> પછી શેતાન ઈસુને ખૂબ ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને અને ત્યાં તેને વિશ્વના બધાંજ રાજ્યો અને તેમાં આવેલ બધીજ ભવ્યતાનું દર્શન કરાવ્યું .

(src)="b.MAT.4.9.1"> Y le dijo : -- Todo esto te daré , si postrado me adoras
(trg)="b.MAT.4.9.1"> તેણે કહ્યુ , “ જો તું પગે પડીને મારું ભજન કરીશ , તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ . ”

(src)="b.MAT.4.10.1"> Entonces Jesús le dijo : -- Vete , Satanás , porque escrito está : Al Señor tu Dios adorarás y a él solo servirás
(trg)="b.MAT.4.10.1"> ઈસુએ શેતાનને કહ્યુ , “ શેતાન ! ચાલ્યો જા , ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે , ‘ પ્રભુનું તારા દેવનું જ ભજન કર . ફક્ત તેની જ સેવા કર ! ” ‘ પુનર્નિયમ 6 : 13

(src)="b.MAT.4.11.1"> Entonces el diablo le dejó , y he aquí , los ángeles vinieron y le servían
(trg)="b.MAT.4.11.1"> પછી શેતાન ઈસુને છોડી ચાલ્યો ગયો , ત્યાર પછી કેટલાએક દૂતો આવી તેને મદદ કરવા લાગ્યા .

(src)="b.MAT.4.12.1"> Y cuando Jesús oyó que Juan había sido encarcelado , regresó a Galilea
(trg)="b.MAT.4.12.1"> ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પૂર્યો છે . તેથી તે ગાલીલ પાછો ગયો .

(src)="b.MAT.4.13.1"> Y habiendo dejado Nazaret , fue y habitó en Capernaúm , ciudad junto al mar en la región de Zabulón y Neftalí
(trg)="b.MAT.4.13.1"> તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો .

(src)="b.MAT.4.14.1"> para que se cumpliese lo dicho por medio del profeta Isaías , diciendo
(trg)="b.MAT.4.14.1"> યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પુરવાર કરવા માટે ઈસુએ આમ કર્યુ :

(src)="b.MAT.4.15.1"> Tierra de Zabulón y tierra de Neftalí , camino del mar , al otro lado del Jordán , Galilea de los gentiles
(trg)="b.MAT.4.15.1"> “ ઝબુલોનના પ્રદેશમાં , અને નફતાલીન પ્રદેશમાં , સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં , યર્દન નદી પાસેના , જ્યાં વિદેશીઓ રહે છે .

(src)="b.MAT.4.16.1"> El pueblo que moraba en tinieblas vio una gran luz .
(src)="b.MAT.4.16.2"> A los que moraban en región y sombra de muerte , la luz les amaneció
(trg)="b.MAT.4.16.1"> જેઓ અંધકારમાં જીવતા હતાં . પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો ; તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી પર જીવે છે તેમના માટે આવ્યો છે . ” યશાયા 9 : 1-2

(src)="b.MAT.4.17.1"> Desde entonces Jesús comenzó a predicar y a decir : " ¡ Arrepentíos , porque el reino de los cielos se ha acercado !
(trg)="b.MAT.4.17.1"> ત્યારથી ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો , તેણે કહ્યું કે , “ પસ્તાવો કરો , કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે . ”

(src)="b.MAT.4.18.1"> Mientras andaba junto al mar de Galilea , Jesús vio a dos hermanos : a Simón , que es llamado Pedro , y a su hermano Andrés .
(src)="b.MAT.4.18.2"> Estaban echando una red en el mar , porque eran pescadores
(trg)="b.MAT.4.18.1"> ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન ( જે પિતર કહેવાતો ) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા . તેઓ જાળથી માછલા પકડતા હતાં . તેઓ માછીમાર હતા .

(src)="b.MAT.4.19.1"> Y les dijo : " Venid en pos de mí , y os haré pescadores de hombres .
(trg)="b.MAT.4.19.1"> ઈસુએ કહ્યું , “ ચાલો મારી પાછળ આવો . હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ . તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે . ”

(src)="b.MAT.4.20.1"> Y de inmediato ellos dejaron sus redes y le siguieron
(trg)="b.MAT.4.20.1"> તે બંને ભાઈઓ તેમની જાળો પડતી મૂકીને ઈસુની પાછળ ગયાં .

(src)="b.MAT.4.21.1"> Y pasando más adelante , vio a otros dos hermanos , Jacobo hijo de Zebedeo y Juan su hermano , en la barca con su padre Zebedeo , arreglando sus redes .
(src)="b.MAT.4.21.2"> Los llamó
(trg)="b.MAT.4.21.1"> ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી . તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા . તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે , મારી સાથે ચાલો .

(src)="b.MAT.4.22.1"> y en seguida ellos dejaron la barca y a su padre , y le siguieron
(trg)="b.MAT.4.22.1"> બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા .

(src)="b.MAT.4.23.1"> Jesús recorría toda Galilea enseñando en las sinagogas de ellos , predicando el evangelio del reino y sanando toda enfermedad y toda dolencia en el pueblo
(trg)="b.MAT.4.23.1"> ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાં ઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો . તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા .

(src)="b.MAT.4.24.1"> Su fama corrió por toda Siria , y le trajeron todos los que tenían males : los que padecían diversas enfermedades y dolores , los endemoniados , los lunáticos y los paralíticos .
(src)="b.MAT.4.24.2"> Y él los sanó
(trg)="b.MAT.4.24.1"> ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા , આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને , તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં ; અને ઈસુએ તે બધાને સાજા કર્યા .

(src)="b.MAT.4.25.1"> Le siguieron grandes multitudes de Galilea , de Decápolis , de Jerusalén , de Judea y del otro lado del Jordán
(trg)="b.MAT.4.25.1"> આથી ગાલીલથી તથા દશનગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો .

(src)="b.MAT.5.1.1"> Cuando vio la multitud , subió al monte ; y al sentarse él , se le acercaron sus discípulos
(trg)="b.MAT.5.1.1"> ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા . તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો , ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં .

(src)="b.MAT.5.2.1"> Y abriendo su boca , les enseñaba diciendo
(trg)="b.MAT.5.2.1"> ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું :

(src)="b.MAT.5.3.1"> " Bienaventurados los pobres en espíritu , porque de ellos es el reino de los cielos
(trg)="b.MAT.5.3.1"> “ જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે . કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે .

(src)="b.MAT.5.4.1"> " Bienaventurados los que lloran , porque ellos serán consolados
(trg)="b.MAT.5.4.1"> જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે . કારણ કે તેઓને દેવ દિલાસો આપશે .

(src)="b.MAT.5.5.1"> " Bienaventurados los mansos , porque ellos recibirán la tierra por heredad
(trg)="b.MAT.5.5.1"> જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે . કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે .

(src)="b.MAT.5.6.1"> " Bienaventurados los que tienen hambre y sed de justicia , porque ellos serán saciados
(trg)="b.MAT.5.6.1"> બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે , તેઓને ધન્ય છે . કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે .

(src)="b.MAT.5.7.1"> " Bienaventurados los misericordiosos , porque ellos recibirán misericordia
(trg)="b.MAT.5.7.1"> જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે . કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે .

(src)="b.MAT.5.8.1"> " Bienaventurados los de limpio corazón , porque ellos verán a Dios
(trg)="b.MAT.5.8.1"> જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે . કારણ કે તેઓને દેવના દર્શન થશે .

(src)="b.MAT.5.9.1"> " Bienaventurados los que hacen la paz , porque ellos serán llamados hijos de Dios
(trg)="b.MAT.5.9.1"> જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે . કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે .

(src)="b.MAT.5.10.1"> " Bienaventurados los que son perseguidos por causa de la justicia , porque de ellos es el reino de los cielos
(trg)="b.MAT.5.10.1"> સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે . કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે .